Western Times News

Gujarati News

National

અમૃતસર, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોનો રોષ વધી રહ્યો છે અને હવે તેઓ કોર્પોરેટ સેક્ટરને ટાર્ગેટ...

નવી દિલ્હી, કોરોનાકાળમાં મોદી સરકારે રવિવારે નાગરિકો માટે અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજોની વેલિડિટી ૩૧મી માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રના આ...

મુંબઇ, પીએમસી બેંકના કૌભાંડના સંદર્ભમાં વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સમન્સ મળતાં શિવસેનાના સાંસદ સંજય રાઉત ઉશ્કેરાયા હતા અ્ને તાજેતરના ભારત ચીન...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે 28 ડિસેંબરે સવારે પાટનગર નવી દિલ્હીમાં દેશની પહેલવહેલી ડ્રાઇવરલેસ ટ્રેનને હરી ઝંડી...

નવી દિલ્હી, સમગ્ર ઉત્તર ભારતમાં અને ખાસ તો જમ્મુ કશ્મીરના વૈષ્ણોદેવી તથા ઉત્તરાખંડના મસૂરીમાં ભારે હિમવર્ષા થઇ હતી. કેટલેક સ્થળે ભેખડો...

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ત્રણ ઇમલી બ્રિજ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ ૧ વાગ્યે જાેરદાર અવાજે લોકોને ચોંકાવી દીધા. લોકો પહોંચ્યા...

માર્ચના પહેલા અઠવાડીયામાં સરેરાશ 18000 દૈનિક  કેસો આવતા હતા, સપ્ટેમ્બરમાં રોજના આશરે 80થી 90 હજાર કેસો નોંધાા હતા- વૈશ્વિક મહામારી...

नारायण सेवा संस्थान की ओर से 35 वें सामूहिक विवाह समारोह का आयोजन-  उदयपुर, दिव्यांग लोगों के जीवन को बेहतर...

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈના કાંદીવલીમાં સ્થિત શ્રી સાઈ સચિદાનંદ મંદિરમાં શનિવાર મોડી રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે અચાનક આગ...

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટના કારણે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. અનેક દેશોએ આ કારણે બ્રિટનથી આવતી જતી...

બંને પક્ષોમાં રાજીખુશીથી સમાધાન થયું હતુંઃ પતિ જામીન વગર પત્નીની સાથે વિશ્વનાથનગરમાં રહેવા ગયો હતો બેગુસરાય,  બેગૂસરાયમાં પત્નીની એક ભૂલના...

નવીદિલ્હી, એનડીએના સાથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)ના સંયોજક અને નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે ત્રણ કૃષિ કાનુનોના વિરોધમાં ચાલી રહેલ કિસાન...

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PNB) બેન્ક કૌભાંડમાં શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના પત્ની...

ભોપાલ, મધ્યપ્રદેશમાં સોમવારે શરૂ થનાર ૩ દિવસના વિધાનસભા સત્રને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એક દિવસ પહેલા ૫ ધારાસભ્યો અને સચિવાલયના...

મુંબઈ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી...

આર્યુવેદનું મહત્વ પૌરાણિકકાળથી ચાલતું આવ્યું છે, એલોપેથીના જમાનામાં આર્યુવેદની ઉપેક્ષા થતી હતી અમદાવાદ,આમ તો આર્યુવેદનું મહત્વ પૌરાણિકકાળથી ચાલતું આવ્યું છે....

મહારાષ્ટ્ર સરકારે ચાર મહિનામાં જમીન સંપાદનનું ૮૦% કામ પૂરું કરી આપવાનું આશ્વાસન આપ્યું છે ઃ રેલવે બોર્ડ અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર...

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ સ્થળોએ અમદાવાદ થઈ ને 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં...

મુંબઇ, શિવસેનાના રાજયસભા સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક વિશેષ કોલમમાં લખ્યું છે કે આપણા વડાપ્રધાન...

થીરુવનંતપુરમ: સીપીઆઈ પાર્ટીની જિલ્લા અને રાજ્યની કમિટી દ્વારા વિવિધ ર્નિણયો લેવાયા બાદ અંતમાં ૨૧ વર્ષની આર્યા રાજેન્દ્રના માથે મેયરનો કળશ...

ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોબાઇલ ટાવરને નુકસાન ના પહોંચાડવાની અપીલ કરી છે. ખબર હતી...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ૨૮ ડિસેબરથી વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલુ થનાર છે પરંતુ તેના બે દિવસ પહેલા આવેલ રિપોર્ટમાં વિધાનસભાના ૭૭માંથી ૩૪...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.