Western Times News

Gujarati News

National

પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લાના સેક્ટર-૧૮થી સાઇકલ લઈને ફરવા ગયેલા બે બાળકો શુક્રવાર બપોર બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ...

નવીદિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત બે દિવસના પ્રવાસ પર સોમવારે કેરળ પહોચ્યા છે આ...

નવીદિલ્હી: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ...

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સોમવારે કેન્દ્ર સરકાર તરફથી બધા...

અમદાવાદ: દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર જીલેટિન ભરેલી સ્કોર્પિયો કાર પ્લાન્ટ કરવાના કેસમાં હવે તપાસ કરી રહેલી...

નવીદિલ્હી: દેશમાં કુલ ૪ કરોડ ૫૦ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ...

મુંબઈ: મહારાષ્ટ્ર એટીએસ ની ટીમે મનસુખ હિરેન હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા. જેમાંથી એક વિનાયક શિંદે...

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. અત્યાર સુધીમાં પાછલા અઠવાડિયા દરમિયાન ભારતમાં...

કુઆકોંડા, છત્તીસગઢના કુઆકોંડા વિસ્તારના કવાસીપારા અને બારેગુડાની પાસે આવેલા જંગલમાં થયેલી આ અથડામણમાં પોલીસે ૨ ઇનામી નક્સલી માડવી હડમા અને...

કોલકતા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કાૅંગ્રેસ પર નિશાન સાધતા રવિવારે કહ્યું કે, રાજ્યની મુખ્યમંત્રી...

મુંબઇ, મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર કારમાં વિસ્ફોટક મળવાના કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપથી ઉદ્ધવ સરકાર મુશ્કેલીમાં...

નવીદિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ આશા વ્યક્ત કરી કે રિમોટ વોટિંગની વ્યવસ્થા ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સુધીમાં શરુ થઈ શકે...

હોશંગાબાદ: હોશંગાબાદમાં એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી સંપત્તિ કે નવજાત બાળક બદલાઈ જવાના વિવાદમાં ડીએનએસ ટેસ્ટની વાતો...

ચેન્નાઇ: મકકલ નીધિ મય્યમ પ્રમુખ અને અભિનેતા કમલ હાસને અહીં પોતાની પાર્ટીનું ધોષણાપત્ર જારી કર્યું છે અને ગૃહિણીઓના કૌશલને વિકસિત...

નવી દિલ્હી: દરેક મહિલાને પીરિયડ્‌સ દરમિયાન અલગ અલગ પ્રકારની તકલીફ થયા છે. કોઈને પેટમાં દુઃખાવો થાય છે, કોઇને બ્લોટિંગની ફરિયાદ...

શ્રીનગર: પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફતીએ જણાવ્યું છે કે પાકિસ્તાની સેના પ્રમુખના તે નિવેદનથી બંન્ને દેશોની શુત્રતાને દરકિનારે કરી કાશ્મીર મુદ્દાના...

નવીદિલ્હી: રેલવે મંત્રાલય ડીઝલનો વપરાશ ઘટાડવા માટે ૨૦૨૩-૨૪ સુધીમાં સંપૂર્ણ રેલવે રૂટનું ૧૦૦% વીજળીકરણ કરવાનું વિચારે છે. દર ૧૦૦ આરકેએમના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.