Western Times News

Gujarati News

National

ગ્વાલિયર, મઘ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલ ઇમરતી દેવીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યા બાદ વિવાદ ઉભો...

નવીદિલ્હી, અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા વિજયાશાંતિએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભગવો ધારણ કર્યો છે વિજયાશાંતિએ અહીં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી...

નવી દિલ્હી, આવતીકાલે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનના કારણે અર્થ વ્યવસ્થાને 25000 કરોડ રુપિયાનુ નુકસાન સહન કરવુ...

નવી દિલ્હી, ભૂલથી એલઓસી ક્રોસ કરનાર પાક કબ્જા હેઠળના કાશ્મીરની બે કિશોરીઓને આજે પાકિસ્તાની સેનાને સોંપી દેવામાં આવી હતી.ઉલટાનુ ભારતીય...

નવી દિલ્હી, ભારતમાં ભ્રષ્ટાચારના મૂળિયા સરકારી સિસ્ટમમાં એટલે ઉંડે સુધી ઘુસી ગયા છે કે, તેને દૂર કરવાનુ કામ અઘરુ થઈ...

નવી દિલ્હી, કેન્દ્રિય ગૃહમંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે, તેઓ 'ભારત બંધ' દરમિયાન કોઈ પણ...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો ધરણા અને પ્રદર્શન કરી રહ્યા છે અને બીજી તરફ ભાજપે વિપક્ષ પર જોરદાર...

નવી  દિલ્હી, કોરોના વાયરસ વિરૂધ્ધ વેક્સિન ખુબ ઝડપથી તૈયાર થવાની છે, એવામાં દેશમાં એટલા મોટા સ્તર પર વેક્સિનનાં વિતરણનાં માટે...

નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનુ એલાન અપાયુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપવામાં...

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શકરપુર વિસ્તારમાં એનકાઉન્ટર દરમિયાન પાંચ આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકીઓમાં ત્રણ કાશ્મીર અને...

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં ઓક્સફોર્ડની કોવિડ-૧૯ રસી 'કોવિશીલ્ડ'ની આપાતકાલીન ઉપયોગની ઔપચારિક મંજૂરી પ્રાપ્ત કરવા માટે ડ્રગ કંટ્રોલર...

બસ્તર: છત્તીસગઢના આદિવાસી જિલ્લા બસ્તરમાં દેવામાં ડૂબેલા એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે. બસ્તર સંભાગના કોંડાગાવ જિલ્લામાં...

નવી દિલ્હી: દેશની રાજધાનીના શકરપુરમાં એન્કાઉન્ટ બાદ પાંચ લોકોને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા લોકોમાં બે પંજાબ અને...

લંડન: ખેડૂત આંદોલનને સમર્થન આપનારા પ્રદર્શનકારીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસની સામે ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યો. આ દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "મહાપરિનિર્વાણ...

નવી દિલ્હી, રશિયાએ તૈયાર કરેલી કોરોનાની રસી સ્પુટનિક ફાઇવનો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો હતો. આ રસીના ટ્રાન્સપોર્ટેશનમાં કોલ્ડ ચેન જળવાઇ...

નવી દિલ્હી, મધ્યપ્રદેશમાં કોરોનાની મહામારી ગુજરાત કરતાં ઓછી હોવા છતાં તે સરકારે ધો.1થી8નો અભ્યાસક્રમ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લઈ...

નવી દિલ્હી, હરિયાણાના ગૃહમંત્રી(સ્વાસ્થ્ય મંત્રાલયનો પોર્ટફોલિયો) અનિલ વિજ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. શનિવારે સોશિયલ મીડિયા પર તેમણે પોતે આ...

નવી દિલ્હી, પોતાના નિવેદનનો લઈને હંમેશા વિવાદોમાં રહેનાર પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે આ વખતે હિન્દુઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પૂર્વ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.