Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો...

નવી દિલ્હી, ભારતમાં કોરોના વેક્સિનની રસી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧૬ તારીખે દેશમાં કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત...

નવીદિલ્હી, દેશના પહાડી વિસ્તારોમાં હજુ પણ બરફવર્ષાનો દૌર જારી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીનો કહેર ખુબ વધી ગયો...

નવીદિલ્હી, ભારત સહિત દુનિયાભરના ૧૯૦થી વધુ દેશ કોરોના વાયરસની ચપેટમાં છે. અત્યાર સુધી ૮.૮૮ કરોડથી વધુ લોકો આ સંક્રમણની ચપેટમાં...

અમૃતસર, સીમા સુરક્ષા દળો પંજાબમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલ વિસ્તારમાંથી છ પાકિસ્તની યુવકોને ઝડપી પાડયા હતાં સત્તાવાર સુત્રોએ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ૨૦૨૧નું ઉદ્‌ધાટન સત્રને સંબોધીત કરતા કહ્યું કે નવી પેઢી મૂળથી ભલે દુર...

નવીદિલ્હી, ભારતીય સેનાને દર વર્ષ દુશ્મનોની કાર્યવાહીના મુકાબલે આત્મહત્યા પરસ્પર વિવાદ અને અપ્રિય ઘટનાઓથી પોતાના વધુમાં વધુ સૈનિકો ગુમાવવા પડી...

પ્રતાપગઢ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં શારદા નહેરમાં બર્બરતાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં ગ્રામીણોએ એક ડોલ્ફિન ઉપર લાકડીઓથી...

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર નજીક ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દુઃખદ સમાચાર આવ્યા છે. આ હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે આગને કારણે ૧૦...

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના રસીકરણની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. કોરોના વેક્સિનેશન એટલે કે રસીકરણ માટેના ડ્રાય રન ચાલી...

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર શ્રી ઇમેન્યુઅલ બોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. (Prime Minister...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ - બાન્દ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું...

વોશિંગ્ટન, અમેરિકાએ ગુરુવારે એચ-૧બી વિઝા નિયમો માટેની પ્રક્રિયામાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. નવી પ્રક્રિયા અંતર્ગત યુએસમાં કામકાજ માટેના પ્રચલિત...

નવીદિલ્હી, ગગનયાનથી આંતરિક યાત્રા પર જવા માટે ચાર ભારતીય તાલીમ લેવા માટે તાકિદે રશિયા જનાર છે.તાલીમ માટે પસંદ કરાયેલ ભારતીય...

નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે તેમણે ભારતીયો જેવા ભલા લોકો કયાંય જાેયા નથી જે સરકારના તેમના કાર્યક્રમોના...

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર મુંબઇ હુમલાના કાવતરાખોર ડેવિડ હેડલી અને તહવ્વુહર હુસૈન રાણાને ભારત લાવવાની તૈયારી કરી રહી છે.સરકાર બંન્નેના પ્રત્યર્પણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.