Western Times News

Gujarati News

National

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈની બાજુમાં આવેલા પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે ૧૩ દર્દીંનાં મોત થયા...

નાની હોસ્પિટલોમાં બેડની કિંમત ૩૦,૦૦૦ અને મોટી હોસ્પિટલોમાં બેડની કિંમત ૬૦,૦૦૦ બોલાઈ રહી લખનૌ, યુપીમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણ...

આગર માલવા: કોરોના સંક્રમણથી બચાવ માટે દેશના બધા રાજ્યોમાં જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. લોકોને ડોક્ટરોની સલાહ પર અમલ...

નવી દિલ્હી: સીપીએમ જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના મોટા પુત્ર આશિષ યેચૂરીનું ગુરુવારે સવારે કોરોનાથી નિધન થયું છે. આશિષની ગુરુગ્રામની એક...

ગુજરાતના એજન્ટોએ સોશિયલ મીડિયા અને ઇમેલના માધ્યમથી ઉડ્ડયન મંત્રાલય-વડાપ્રધાનને રજુઆત કરી અમદાવાદ,  વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી...

નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુકવા માટે એક મહત્વકાંક્ષી અને દેશવ્યાપી યોજના તૈયાર કરી છે....

મુરાદાબાદ: કોરોના કાળમાં હોસ્પિટલોમાં સારવારના પણ ફાંફા પડી રહ્યા છે અને બેડ મળતા નથી.મૃતદેહોના નિકાલ કરવામાં પણ ભારે અંધાધૂધી જાેવા...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને શ્વાસ ચઢવાના લક્ષણો વધુ જાેવા મળી રહ્યા છે આવામાં દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની...

નવી દિલ્હી: ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા કોરોના વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે...

નવીદિલ્હી: કોરોના મહામારીના કારણે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ કામકાજ બંધ કરી દેવામાં આવ્યુ છે. વાસ્તવમાં ૨૨ એપ્રિલથી સુપ્રીમ કોર્ટમાં માત્ર...

નવીદિલ્હી: દેશના અનેક રાજયમાં આ અઠવાડીયે ગરમી વધવાની આશંકા છે.સ્કાઇમેટ વેધરના જણાવ્યા અનુસાર મધ્ય એપ્રિલથી જુન સુધી મોટાભાગના ભાગોમાં ચોમાસુ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કહેર વરસાવી રહી છે. દેશમાં સંક્રમીતોનો આંક અને સાથે મોતનો આંકડો પણ સતત...

બેંગ્લુરૂ: દેશા ઘણા શહેરોમાં મૃતકોના અંતિમ સંસ્કાર અથવા તો તેની દફનવિધિ માટે ઘણી કંપનીઓ શરુ રથઈ છે જે કોર્પોરેટ સ્ટાઈલમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.