નવી દિલ્હી, દેશના ધુરંધર ઉદ્યોગપતિઓમાં મોખરે રહેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં ચાલુ વરસે છ ગણો વધારો નોંધાયો હતો. 2020ના વર્ષમાં તેમની...
National
નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પત્રનું સમર્થન કર્યું છે. નરેન્દ્ર...
લખનૌ, યોગી આદિત્યનાથની સરકારે યુપીના સંભલ જિલ્લાના કેટલાક ખેડૂતોને દેખાવો કરવા બદલ 50 લાખ રુપિયાની નોટિસ ફટકારી છે. જોકે સરકારની...
નવી દિલ્હી: કડકડથી ઠંડીમાં જ્યારે ઊંઘ વધારે લાંબી થઈ જાય છે ત્યારે આવામાં ભૂકંપના આંચકાએ પાછલી રાત્રે લોકોને વધારે ધ્રૂજાવી...
નવી દિલ્હી: પોપ્યુલર બેટલ મોબાઇલ ગેમનું ઈન્ડિયન વર્ઝન પબજી મોબાઈલ ઈન્ડિયાની રાહ જાેતા લોકો માટે એક ખરાબ સમાચાર છે. ઇલેક્ટ્રોનિક્સ...
નવી દિલ્હી: કોંગ્રેસની અંદર હલચલ તેજ થઈ ગઈ છે. સોનિયા ગાંધીએ ૧૯ ડિસેમ્બરે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમાં અસંતુષ્ટ નેતાઓની...
નવી દિલ્હી, દેશભરમાં વાહનોના સ્વતંત્ર આવન-જાવન માટે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, આવનારા...
નવી દિલ્હી, યુનાઇટેડ સ્ટેટ્સે ભારત પ્રત્યે સખત વલણ બતાવતાં તેને ચીન, તાઇવાન જેવા દસ દેશોની સાથે ચલણની હેરાફેરીઓના ‘મોનિટરિંગ લિસ્ટ’માં...
નવી દિલ્હી, કૃષિ કાયદા રદ્ કરવાની માગણી સાથે ગુજરાતના ખેડૂતોએ દિલ્હીમાં પડાવ નાખ્યો છે, બુધવારે બપોરે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના...
અમદાવાદ, રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં ગુજરાતનાં ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે ૯થી સવારના ૬...
લખનૌ, ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ સત્યદેવ સિંહનું હ્દયરોગના હુમલાને કારણે ૭૫ વર્ષની વયે નિધન થયું છે સત્યદેવ સિંહનું...
નવીદિલ્હી, ઉત્તર ભારતમાં બર્ફીલા પવનો ફુંકાયા હતાં પંજાબના અમૃતસરના મેદાનોમાં સૌથી ઓછું તાપમાન નોંધાયુ હતું જયારે ગાઢ ધુમ્મસને કારણે ઉત્તરપ્રદેશના...
નવીદિલ્હી, દેશના કોરોના સંક્રમણના રોજેરોજ જાહેર થતાં આંકડા રાહતના સમાચાર લઇને આવી રહ્યાં છે.છેલ્લા થોડા દિવસમાં ૨૪ કલાકમાં સંક્રમિ લોકોની...
નવીદિલ્હી, છેલ્લા ચોવીસ કલાકમાં ૩૩ હજાર ૨૦૦થી વધુ દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા ૯૪ લાખ ૮૯ હજારથી...
ચંડીગઢ, પંજાબના અમૃતસરમાં અટારી સીમા પર સીમા સુરક્ષ દળે ધુષણખોરોને ઠાર માર્યા હતાં.તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.બીએસએફએ...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વચ્ચે આજે વચ્ર્યુઅલ માધ્યમથી શીખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
અલીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સીગ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સટી (એએમયુ)ના ૧૦૦ વર્ષ પુરા થવા પર આયોજ સમારોહમાં મુખ્ય અતિથિ...
કોલકતા, તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતા શુભેંદુ અધિકારીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધા બાદ ડર સતાવી રહ્યો છે કે મમતા સરકાર...
પટણા, બિહારમાં ભાજપની સાથે સત્તા ચલાવી રહેલ જનતાદળ યુનાઇટેડ (જદયુ) હવે પશ્ચિમ બંગાળમાં ચુંટણી લડવા જઇ રહી છે જદયુના નેતા...
નવીદિલ્હી, ડો કફીલ ખાનની મુક્તિની વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવલ અરજી પર ઉત્તરપ્રદેશ સરકારને આંચકો લાગ્યો છે.સુપ્રીમ કોર્ટે ડો કફીલ...
નવીદિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બંધારણીય સંસ્થાઓનો આદર કરવાની સલાહ આપી છે...
નવી દિલ્હી, રાજધાની દિલ્હીના સિમાડે આજે 22માં દિવસે ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે ખેડુત આંદોલન દરમિયાન થયેલા ખેડુતોના...
અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની સાથે સાથે મસ્જિદ માટે ફાળવવામાં આવેલી જમીન પર મસ્જિદના બાંધકામમાં પણ તેજી આવી રહી છે....
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે દિલ્હીની સીમા પર આંદોલન કરી રહેલા ખેડૂતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ...
જાફરાબાદ: જાફરાબાદના દરિયામાંથી ૩૦૦ કિલોની મહાકાય માછલી મળી છે જેથી આખા પંથકમાં કુતૂહલ સર્જાયું છે. જાફરાબાદના દરિયામાં રાજસાગર નામની બોટ...
