Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ખાનગી કંપની એચડીએફસીએ મહિલા ઉધમીઓની મદદ માટે સલાહ કાર્યક્રમ 'સ્માર્ટ-અપ ઉન્નતિ કાર્યક્રમ હેઠળ બેંકની વરિષ્ઠ...

ઇન્દોર: ભૈયુજી મહારાજ આપઘાત કેસમાં મહારાજના ડ્રાઇવર અને સેવાદાર કૈલાશ પાટિલનું નિવેદલ લેવાયું હતું. કૈલાશે જિલ્લા કોર્ટમાં નિવેદન આપ્યું હતું...

નવીદિલ્હી: ત્રણેય કૃષિ કાનુનોને રદ કરવાની માંગને લઇ પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશ સહિત અનેક કિસાનોના ધરણા પ્રદર્શન સિંધુ ટીકરી શાહજહાંપુર...

બ્રહ્મપુત્ર: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણી પહેલા રાજયમાં હિસા ફેલાવવાનું મોટું કાવતરૂ નિષ્ફળ થયું છે પોલીસે એક ૩૮ વર્ષીય વ્યક્તિને ૧૦...

નવી દિલ્હી: કોરોના વાયરસે અત્યાર સુધીમાં કરોડો લોકોનો ભોગ લઈ ચુક્યો છે. વિશ્વઆખાએ મહામારીનું રૌદ્ર સ્વરૂપ જાેઈ લીધું છે. ત્યારે...

રાજકોટ: રાજકોટ શહેરમાં સિક્યુરિટી એજન્સીના સંચાલક હનીટ્રેપના બનાવમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી...

સેલવાસ: દાદરાનાગર હવેલીમાંથી ઘણી જ ઘૃણા ઉપજાવનારી ઘટના સામે આવી છે. દાદરા નાગર હવેલીના સેલવાસના નરોલી વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને...

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના ગોરખપુરના કેમ્પિયરગંજમાં એક ચોંકાવનારો કિસ્સે પ્રકાશમાં આવ્યો છે. આ વિસ્તારમાં એક ત્રણ બાળકોની માતા સાતમા ધોરણમાં અભ્યાસ...

ચેન્નાઇ: ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદ ઉલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તમિલનાડુમાં વિધાનસભા ચુંટણી પ્રચાર દરમિયાન ઓલ ઇન્ડિયા અન્ના...

નવીદિલ્હી: કોરોના વાયરસે ફરી એકવાર કેંદ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના નવા કેસ સતત...

શ્રીહરિકોટા: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)એ પોતાનુ સાઉંડિંગ રૉકેટ લૉન્ચ કરી દીધુ છે. રૉકેટને સાઉંડીંગ રૉકેટ આરએચ-૫૬૦ નામ આપવામાં આવ્યુ છે....

કોલકતા: વર્ષો સુધી ભાજપમાં રહેલા અને પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન યશવંત સિંહાએ ટીએમટીની વાટ પકડી છે. તેમણે તૃણમુલ કોંગ્રેસમાં જાેડાવાનો સંકેત...

યુપીમાં એક યુવક તેના લગ્નને લઈને મુશ્કેલીમાં-૨૬ વર્ષીય યુવક રમઝાન પૂર્વે લગ્ન કરવા ઈચ્છે છે, પત્ની વગર ઊંઘ ન આવતી...

બોલીવુડ અને સાઉથના સ્ટાર અભિનેતાએ પાર્ટી મક્કલ નીધી મય્યમના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી ચેન્નઇ,  તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ફિલ્મ...

કલકત્તા,  પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્યમંત્રી મમતા બેનરજી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડોક્ટરોનુ કહેવુ...

ચેન્નાઈ, દેશમાં એન્જિનિયરિંગ કોલેજાેમાં અપાતા શિક્ષણ પર આમેય સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.