Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાના પ્રયાસો શરૂ છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી...

શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં બે સીઆરપીએફના જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે પાંચ ઇજાગ્રસ્ત...

વાયુસેના પ્રમુખની ચીનને સ્પષ્ટ ચેતવણી, ભારત તમામ રીતે યુધ્ધના સામના માટે સજ્જ છે: ચીન સાથેના ડિસએન્ગેજમેન્ટ વાટાઘાટોથી જ સફળ થશે...

નવીદિલ્હી, ફિઝિયોલોજી અને મેડિસિન ૨૦૨૦નું નોબલ પ્રાઇઝ સંયુકત રીતે હાર્વે જે ઓલ્ટર માઇકલ હ્યુટન અને ચાર્લ્સ એમ રાઇઝને આપવામાં આવશે...

કોલકતા, પશ્ચિ બંગાળમાં રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઇ રહી ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ભાજપ નેતા મનીષ શુકલાની ગોળી મારીને...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણી માટે સત્તાધારી પક્ષ જદયુની સાથે જ મુખ્ય વિરોધ પક્ષ રાજદે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે...

લખનૌ, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે હાથરસ બળાત્કાર પીડિત પરિવારના સભ્યોને મળવા જઇ રહ્યાં હતાં...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભાગેડુ કારોબારી વિજય માલ્યાના મામલામાં સુનાવણી થઇ તેના પર વિદેશ મંત્રાલયે અદાલતને જણાવ્યું કે ભાગેડુ કારોબારીના પ્રત્યર્પણનો...

પટિયાલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહની ખેતી બચાવો યાત્રા પટિયાલા પહોંચી ચુકી છે આ પહેલા સંગરૂરમાં...

દહેરાદુન, સરકારે ચાર ધામની યાત્રા કરનારા શ્રધ્ધાળુઓની સંખ્યા વધારી દીધી છે. ત્રણેય જીલ્લાના ડીએમના રિપોર્ટ અનુસાર દેવસ્થાનમ બોર્ડે આ નિર્ણય...

બેંગ્લુરૂ, કેટલાક દિવસો પહેલા જ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ બનેલ ડી કે શિવકુમારના ઘર પર સીબીઆઇએ દરોડા પાડયા છે. તેમના ભાઇ...

મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત મોત કેસમાં રાજકીય નિવેદનબાજી સતત જારી છે.દિલ્હી ખાતે એમ્સના રિપોર્ટમાં એ વાતની પુષ્ટી થઇ છે...

પટણા, રાષ્ટ્રમંડળ ખેલોમાં સુવર્ણ પદક જીતનારી નિશાનેબાજ શ્રેયસી સિંહ ભાજપમાં સામેલ થઇ ગઇ છે. તે બિહાર વિધાનસભા ચુંટણીમાં કિસ્મત અજમાવી...

ગુરૂગ્રામ, ગુરૂગ્રામ ડીએલએફ ૨ ખાતે એક પ્રોપર્ટી ડીલરના કાર્યાલયમાં પશ્ચિમ બંગાળની નિવાસી એક યુવતીની સાથે સામૂહિક બળાત્કાર અને મારપીટનો મામલો...

નવીદિલ્હી, કોરોના મહામારીની વિરૂધ્ધ જંગમાં સરકાર વેકસીન રૂપી હથિયારની સાથે તાકિદે મેદાનમાં ઉતરી શકે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને...

નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની સલાહ પર કામ કરતા કોંગ્રેસ શાસિત રાજય તાજેતરમાં લાગુ કાનુનોને રદ કરવા માટે...

અયોધ્યા: રામજન્મભૂમિમાં વિરાજમાન રામલલાના ચઢાવાની રકમથી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો કોષ સતત વધી રહ્યો છે ટ્રસ્ટના કોષમાં હાલ એક અબજથી...

લખનૌ: હાથરસ કાંડને લઈને રાજકિય પાર્ટીઓએ પોતાના સ્તરેથી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. આ કડીમાં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.