Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં...

અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા યોગ ગુરુ બાબા રામદેવ આજે સવારે હનુમાનગઢી પહોંચ્યા હતાં....

અયોધ્યા, અયોધ્યામાં આજે રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં બહુપ્રતિક્ષિત રામ મંદિર નિર્માણ માટે...

અયોધ્યા, રામ મંદિર ભૂમિ પૂજન માટે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતાં.અહીં પહોંચીને તેમણે હનુમાનગઢી અને બાદમાં રામલાના દર્શન કર્યા હતા....

અયોધ્યા, અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનથી થોડા કલાકો પહેલા એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ઝેરી ઓક્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યામાં મંદિર...

મુંબઇ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવાજીરાવ પાટિલ નિલંગેકરનું પૂણેમાં અવસાન થયું છે. ૮૮ વર્ષિય શિવાજીરાવને કોરોના વાયરસનો...

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે બિહાર સરકારે મંગળવારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટે ભલામણ મોકલી હતી. હવે કેન્દ્રએ બિહાર સરકારની...

મુંબઈ, કોરોના વાયરસના કહેરથી સામાન્ય જ નહીં પરંતુ જાણીતી હસ્તીઓ પણ પરેશાન છે. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ અમિતાભ...

વોશિંગ્ટન, રામ નામનો નાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ સંભળાઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે...

કોસલા, રામ મંદિર માટે ભૂમિપૂજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં હાજર લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે, પાંચ સદી...

નવી દિલ્હી, દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોવિડ-૧૯થી થનારા મોતના આંકડાઓ પણ ચોંકાવનારા છે. દુનિયામાં કોરોના વાયરસથી થયેલા...

નવી દિલ્હી, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યાનાં મામલાની તપાસ પર કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રએ નૈતિકતાથી...

નવી દિલ્હી, દરભંગાના મૂળ નિવાસી નવીનકુમાર ચૌધરીએ ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેને કાશ્મીરમાં વસવાનો અધિકાર મળી શકે....

નવી દિલ્હી, ભારતીય અર્થવ્યવસ્થાનો ખરાબ દોર હવે લગભગ થઈ ચૂક્યો છે. નાણાં મંત્રાલયે બહાર પાડેલ એક રિપોર્ટમાં આવું તારણ આપ્યું...

કેટલાક નારાજ સભ્યો પાર્ટીમાં શરત સાથે પાછા આવવા તૈયાર, એસઓજીની નોટિસ સામે પાયલટે વાંધો ઊઠાવ્યો જયપુર,  રાજસ્થાનના રાજકીય ડ્રામામાં નવો...

૪૫ ટકા શ્રમિકો પાછાં ફરવાની તૈયારીમાં-૧૧ રાજ્યોમાં એનજીઓએ કરેલો સર્વેઃ ગ્રામ વિસ્તારોમાં પૂરતું કામ-રોજી મળતાં નથી એટલે શહેરોમાં પાછાં ફર્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.