Western Times News

Gujarati News

National

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસના પગપેસારાને ફેલાતો અટકાવવા માટે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી ડૉ.રાજીવ ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે....

જયપુર, રાજસ્થાન હાઇવે પર આદિવાસી આંદોલન હિંસક બન્યું હતું. અનેક વાહનો સળગાવવામાં આવ્યા હતા. ગુજરાત તરફના આદિવાસી સંગઠનો દ્વારા પણ...

મુંબઈ: શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે મુંબઈની એક હોટલમાં મુલાકાત કરતા જ રાજકીય ગરમાવો આવી...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ફરી એક વાર દેશની જનતા સાથે ‘મન કી બાત’ના 69માં સંસ્કરણ થકી પોતાના વિચારો વ્યક્ત કર્યા...

પટના, બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય રવિવારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)માં જોડાયા છે. ગુપ્તેશ્વર પાંડેયે બિહારના મુખ્યમંત્રીનીતિશ કુમારની હાજરીમાં તેમના નિવાસ...

નવીદિલ્હી, શોપિંગ સેન્ટર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, છેલ્લા બે મહિનામાં લૉકડાઉનને કારણે સેક્ટરને ૯૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું...

નવીદિલ્હી, નિયંત્રક અને મહાલેકા પરીક્ષક (કેગ)એ પોતાના એક અહેવાલમાં દેશની શાળાઓમાં બનેલા શૌચાલયો પર મહત્વનો ખુલાસો કર્યો છે અહેવાલો અનુસાર...

અગાઉ છેડતીની ફરિયાદ કરનાર યુવતી સપ્તાહથી બેહોશ હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે હાથરસ, ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સુધારોના સુત્રધાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી છે. રાહુલે...

મુંબઇ, મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસ અને એનસીપીએ જણાવ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે રાજયમાં કૃષિ...

નવીદિલ્હી, લદ્દાખમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ગઇકાલે સાંજે લેહ લદ્દાખમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો રાષ્ટ્રીય સિસ્મોલોજિકલ સેન્ટર દ્વારા માહિતી...

નવીદિલ્હી, બિહાર વિધાનસભા ચુંટણી પરિણામ મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપશે એટલે કે ચુંટણી એવા સમયમાં થઇ રહી છે જયારે રામ મંદિર...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિપક્ષ પર ખેડૂતોના ખભે બંદૂક ફોડવાનો અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે...

નવી દિલ્હી, આવતા વર્ષ 2021ના પહેલા દિવસથી જ ચેક દ્વારા ચૂકવણી કરવાની સિસ્ટમમાં ફેરફાર આવી રહ્યા.હતા. અત્યારે કોઇ વ્યક્તિ જેને...

મથુરા, અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો અદાલત સુધી પહોંચી ગયો છે. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી મસ્જિદ હટાવવાની...

નવી દિલ્હી, બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપે પાર્ટીના ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી(સંગઠન),...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.