Western Times News

Gujarati News

દેશભરમાં કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર નહિં લગાડાયઃ સુપ્રીમ

નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાયરસને કાબુમાં લેવા તથા સાવચેતીના ભાગરૂપે કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘરની બહાર સ્ટીકર સ્થાનિક તંત્ર દ્વારા લગાવાતા હતા. પરંતુ આ સ્ટીકરોના કારણે સામાજીક વ્યવસ્થા પર તેની અસર પડતી હોવાથી સુપ્રીમ કોર્ટમાં રીટ થઈ હતી. સુપ્રીમ કોર્ટે આજે સવારે કેન્દ્રની ગાઈડલાઈનમાં આ બાબતનો ઉલ્લેખ નહીં હોવાનું જણાવી હવે પછી કોઈ પણ ઘરની બહાર કોરોનાના સ્ટીકર લગાવવા પર મનાઈ ફરમાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.