Western Times News

Gujarati News

National

પટણા, બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનાં પિતા કે કે સિંહે પટણાનાં રાજીવનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રની આત્મહત્યા કેસમાં જાણીતી અભિનેત્રી...

ઉત્તરાખંડના રુદ્રપુરમાં પોલીસની ક્રુરતા સામે આવી છે. અહીં એક PSIએ વાહન ચેકિંગ દરમિયાન યુવકના માથામાં ચાવી ઘૂસાડી દીધી. આ યુવકનો...

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસની સરકારે રાજ્યમાં બે...

મુંબઇ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફ્યુચર ગ્રુપનાં રિટેલ બિઝનેશને ખરીદવાની નજીક છે, સુત્રોનાં જણાવ્યા અનુસાર આ સોદો 24000 કરોડ રૂપિયાથી  27,000...

નવીદિલ્હી, યુનાઈટેડ નેશન્સની રિપોર્ટ બાદ ભારતમાં આઈએસ આતંકીઓની ધરપકડ માટે રેડ વધારી દેવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યુ કે યુએનનો...

કુઆલાલુમ્પુર, મલેશિયાની એક અદાલતે પુર્વ વડા પ્રધાન નજીબ રજ્જાકને સરકારી તિજોરીમાંથી અબજો ડોલરની તફડંચી કરવાનાં કેસમાં કોર્ટે મંગળવારે દોષિત ઠરાવ્યા...

ઝારખંડ, કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન વચ્ચે એક મહિલા પોતાના બિમાર પુત્રને મળવા માટે ટુ-વ્હીલરમાં મહારાષ્ટ્રથી ઝારખંડ ગઈ હતી....

શ્રીનગર, કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓના હાથ ધરેલા સાફસૂફી અભિયાન વચ્ચે નવા આતંકી સંગઠનની એન્ટ્રી થઈ છે. એન્ટી ફાસિસ્ટ પીપલ્સ ફ્રંટ નામના...

રાજસ્થાન પોલિટિક્સ કરંટ....!! : પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: રાજસ્થાનના રાજકિય સંગ્રામ ચરમસીમાએ પહોંચ્યો છે રાજસ્થાનના રાજકારણમાં દરરોજ નવા રંગ જોવા મળી રહ્યા...

સરકારી કર્મચારીઓની સૌથી મોટી ચિંતા નિવૃત્તિ બાદ પેન્શન મેળવવાની હોય છે. પેન્શન શરૂ કરાવવા માટે આ કર્મચારીઓએ અનેક વખત સરકારી...

હરિયાણા સરકારે પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ફાળવવામાં...

બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત આત્મહત્યા મામલે મુંબઇ પોલીસ દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ મામલે અત્યાર સુધીમાં...

સિંગાપુરના વૈજ્ઞાનિકો એક નવી ટેકનીક વિકસિત કરી છે. જેથી પ્રયોગશાળામાં થનાર કોવિડ 19ની તપાસ ખાલી 36 મિનિટમાં પૂરી થઇ જશે....

નવીદિલ્હી, ભારત સાથે વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોના પગલે વિશ્વભરના મોટા ભાગના દેશોની કમર તુટી ગઈ છે. રોજગાર...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે મારા માટે ખૂબ સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર એક...

ચિત્રાલ, પાકિસ્તાનમાં કોરોનાના કારણે 2.74 લાખ જેટલા લોકો સંક્રમિત છે અને 5,842 લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે પાકિસ્તાનના એક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.