Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, દેશભરમાં રાજનેતાઓની વિરૂધ્ધ ૪૪૪૨ અપરાધિક મામલામાં સુનાવણી ચાલી રહી છે તેમાંથી ૨૫૫૬ મામલા વર્તમાન સાંસદ અને ધારાસભ્ય વિરૂધ્ધ લંબિત...

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજયમાં આયુષ્યમાન ભારત અને પીએમ કિસાન સન્માન વિધિ યોજનાઓ શરતી રીતે લાગુ કરવા પર...

નવીદિલ્હી, કોરોના વાયરસથી રિકવર થયેલા મુંબઇના ચાર આરોગ્ય વર્કસને ફરીથી કોરોનાનું રી ઇન્ફેકશન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે જિ...

નવી દિલ્હીઃ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરની હસ્તીઓ સાથે વાતચીત કરી, જેઓએ...

નવી દિલ્હી, દેશમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કમદારોને સુવિધાઓ આપવા માટેના નવા શ્રમિક બિલને રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ છે.આ કાયદાથી નોકરીયાત...

મુંબઈ,ફિલ્મ સ્ટાર કંગનાની ઓફિસ તોડવાના મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે મુંબઈ કોર્પોરેશનની બરાબર ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે સુનાવણી...

નવી દિલ્હી, ભારત દ્વારા સખ્ત વાંધો છતાં પાકિસ્તાને ગિલગિટ બાલિસ્તાનની વિધાનસભા માટે 15 નવેમ્બરના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે....

નવી દિલ્હી, રાફેલ વિમાનોની ડીલને લઈને ફરી એક વખત રાજકીય સંગ્રામ છેડાય તેવા ભણકારા વાગી રહ્યા છે. CAG (કોમ્ટ્રોલર એન્ડ...

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે લડી રહેલા કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું બુધવારે નિધન થયું છે. સુરેશ અંગડીને સારવાર...

ચંડીગઢ,  કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલી કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ આજથી પંજાબ અને હરિયાણામાં રેલ...

હિમાચલ: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં જ્વાળામુખી ઉપમંડળના બાનૂઆ દા ખુહ સ્થિત સ્મશાનઘાટની પાસે એક વિશાળકાય અજગરએ પાળતૂ કૂતરાને પોતાનો શિકાર...

નવી દિલ્હી: નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ લદાખ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં...

નવીદિલ્હી, ડાયરેકટર પ્રોડયુસર (Anurag Kashyap) અનુરાગ કશ્યપ પર બોલીવુડને (Bollywood) એક અભિનેત્રીએ રેપનો આરોપ લગાવતા મુંબઇ પોલીસમાં કેસ દાખલ કરાવ્યો...

પ્રધાનમંત્રીએ કામદાર સુધારા બિલ પસાર થવા અંગે પ્રશંસા કરી PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા આજે કામદાર સુધારા બિલ...

લખનઉ, યુપીના પાટનગર લખનઉમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની તપાસ, શિફ્ટિંગ અને સારવારમાં મોટી બેદરકારી બહાર આવી છે. શહેરના ચાર...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે વિરોધ પક્ષોની ગેરહાજરીમાં બુધવારે ત્રીજું કૃષિ વિધેયક પસાર કરાવી દીધું હતું. આ સાથે બે દિવસમાં સાત...

નવી દિલ્હી, બુધવારે વિપક્ષી સાંસદોના પ્રતિનિધિ મંડળએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી અને રાજ્યસભામાં પસાર કરાયેલા કૃષિ બિલને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.