Western Times News

Gujarati News

National

એસસીઓ ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે એકબીજા પ્રત્યે વિશ્વાસ, બિનઆક્રમકતા, સંવેદનશીલતાનું વાતાવરણ મહત્વપૂર્ણ છે: રાજનાથસિંહ મોસ્કો, ચીન સાથે ઉત્તર...

ગ્વાલિયર, ઝારખંડના એક પતિએ પોતાની ગર્ભવતી પત્નીને પરીક્ષા અપાવવા માટે ૧૧૭૬ કિલોમીટરની મુસાફરી સ્કૂટી પર કરાવીને મધ્યપ્રદેશ પહોંચાડી છે. સ્કૂટીથી...

કાનપુર, નઝીરાબાદ સક્રિલમાં વાઈ-ફાઈ નેટવર્ક પર પકિસ્તાન ઝિંદાબાદનું નામ લખવાનો કેસ સામે આવ્યો છે. જે બાદમાં પોલીસે એ વ્યક્તિને શોધી...

એનઆઇએએ એક પત્ર લખીને વડાપ્રધાન મોદીની હત્યાની ધમકીવાળા ઇમેઇલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે. નવીદિલ્હી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી માટે કાર્ય કરનાર ગૈર લાભકારી સંગઠન અમેરિકા ભારત સામરિક ભાગીદારી ફોરમ...

લખનૌ, ભારતના ચીન સહિત કેટલાક પડોશી દેશોની કંપનીઓ હવે યુપીમાં કોઇ સરકારી પ્રોજેકટના ટેન્ડરમાં ભાગ લેશે નહીં રાજય સરકારે તમામ...

વોશિંગ્ટન, એક સફળ કોરોના રસી મેળવવા માટે અમેરિકા ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ટૂંક સમયમાં...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પેગેંગ ત્સો લેકની પાસે થયેલી ભારત અને ચીનની સેનાની અથડામણથી બંન્ને દેશોની વચ્ચે તનાવ ફરી ચરમ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક મોટા ઘટનાક્રમમાં વડાપ્રધાન ઇમરાન ખાનની નજીકના જનરલ અસીમ સલીમ બાજવાએ વડાપ્રધાનના સલાહકાર પદેથી રાજીનામુ આપી દીધુ છે...

બેંગ્લુરૂ, કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલ ડ્રગ્સ મામલામાં કેન્દ્રીય અપરાધ શાખા સીસીબીએ કન્નડ અભિનેત્રી રાગિની દ્વવિવેદીને હિરાસતમાં લીધી છે. આપહેલા સીસીબીએ...

મુંબઇ, ઉત્તરપ્રદેશના લખીમપુર જીલ્લામાં ત્રણ વર્ષની બાળકીનું શબ શેરડીના ખેતરમાં મળ્યુ હતું. પોલીસે કહ્યું હતું કે બાળકીની સાથે રેપ કર્યા...

લખનૌ, ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જીલ્લામાં ત્રણ વર્ષની બાળકીનું શબ શેરડીના ખેતરમાંથી મળ્યુ છે પોલીસે જણાવ્યું હતું કે બાળકીની સાથે રેપ...

ઈસ્લામાબાદ, ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે ઈસ્લામાબાદ હાઈકોર્ટે વકીલ નીમવાની અરજી મંજૂર રાખી છે. આ મામલે ભારત સરકારના વકીલ નિયુક્ત...

કેન્દ્ર સરકાર દ્વારા એસબીઆઈ, પીએનબી, બીઓબી અને કેનેરા બેન્કમાં બીજી બેન્કોને મર્જ કરવામાં આવશે નવી દિલ્હી, ભારતમાં બેન્કિંગ સેક્ટરમાં ટૂંક...

કોલકાતા, પશ્ચિમ બંગાળના ૭૫ ટકા વિદ્યાર્થીઓ જીઈઈ-નીટની પરીક્ષામાં બેસી ન શકયાં હોવાનો દાવો મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કર્યો છે. બેનરજીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.