Western Times News

Gujarati News

National

ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશક એસ. ગુરૂમૂર્તિએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી વાપસીની આશા વ્યક્ત કરી કલકત્તા,  લોકડાઉન બાદ મંદ પડી ચૂકેલી અર્થવ્યવસ્થાની...

ગલવાનમાં ચીન સાથેની અથડામણ પર વિવાદ-સંધિને કારણે જવાનો તેનો ઉપયોગ ન કરી શક્યા હોવાનો વિદેશમંત્રી એસ. જયશંકરનો ખુલાસો નવી દિલ્હી, ...

ઉત્તર પ્રદેશના કોશમ્બી જિલ્લાનો બનાવ-બાતમીના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરીઃ જૂના ૧૭૧ સિક્કાની અંદાજિત કિંમત નવ લાખ રૂપિયા છે કૌશમ્બી, ...

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધાન બાદ બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણે કે ઉથલ-પાથલ મચી ગઈ છે. સુશાંતના આપઘાત બાદ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝ પર...

નવી દિલ્હી: હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશનબેંક તેના ૩૫,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે. તદઉપરાંત, બેન્ક તમામ પ્રકારની એક્સ્ટર્નલ રિક્રુટમેન્ટ પણ સ્થગિત...

નશીલી દવાના વેપાર કરવાના આરોપી જગજીતસિંહ ચહલની અરજી સુનાવણી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી નવી દિલ્હી,  સુપ્રીમ કોર્ટે નશીલી દવાઓનો વેપાર...

હૈદરાબાદ: ચીન અને ભારતની મૂઠભેડમાં શહીદ થનાર કર્નલ સંતોષના પરિવાર કહે છે અમને અમારા દીકરા પર ગર્વ છે. શહીદ કર્નલ...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર ગંભીર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે જાહેર થયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે....

આંકમાં અન્ય રોગથી કે અકસ્માતથી મૃત્યુ પામનારાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનો કોર્પોરેશનનો દાવો મુંબઇ,  મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસથી થયેલા...

ચીનના સૈનિકો પણ મારીયા ગયા  : રક્ષામંત્રી રાજનાથસિહે સૈનાના વડા સાથે બેઠક યોજીઃ વડાપ્રધાનને માહીતગાર કરાયા લદ્દાખમાં ભારત અને ચીન...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના જુદા-જુદા રાજયોના...

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા નવ દિવસથી વધી રહ્યાં છે. જેને લઈને નાગરિકોમાં તીવ્ર પ્રત્યાધાત પડી રહ્યાં છે. લોકડાઉનના બે મહિના...

પાંડાને પોતાની મોટરસાયકલની ચાવી દક્ષિણા પેટે આપી MBBSનો વિદ્યાર્થી નવનીત ગંગામાં સમાઈ ગયો વારાણસી,  બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી...

ભારતમાં કોરોના કેસ સંદર્ભે નિષ્ણાતોનો મત-દેશમાં કોરોના કેસની સંખ્યા ૩ લાખને પાર થઈ છે અને દુનિયાના અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત...

નદીએ વહેણ બદલતાં ગામો ડૂબી ગયા હતા-પદ્માવતી નદીની આસપાસ ગામમાં અનેક મંદિરો હતા નવી દિલ્હી, ઓડિશાના નાયગમાં ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ...

નવીદિલ્હી,:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે હવે બે દવાને મંજૂરી આપી છે. આ બંને દવાઓમાં એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવીર, ટોસીલીજુમૈબ...

સુરક્ષા વધારવા સાથે બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂઃ અગાઉ મારી નાંખવાની ધમકી મળી હતી લખનૌ,  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના નિવાસસ્થાન...

હવે પેન્શન પ્રાપ્ત કરનાર ઘર પાસે કોમન સર્વિસ સેન્ટર ઉપરથી જ પોતાનું હયાતીનું પ્રમાણ પત્ર બનાવી શકશે નવી દિલ્હી,  પેન્શન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.