Western Times News

Gujarati News

National

ગોપાલ રાયને હવે પર્યાવરણ મંત્રાલયની મોટી જવાબદારી મળી: સત્યેન્દ્ર જૈન, ઈમરાન હુસૈનને પણ ખાતા સંભાળ્યા નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે...

મહિલાઓને પરમાનેન્ટ કમીશન આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટનો દુરગામી આદેશ: કેન્દ્ર સરકારને લગાવેલી ફટકાર નવી...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીની દેશની રાજધાની દિલ્હીમાં પ્રચંડ જીત બાદ મુખ્યપ્રધાન આવાસ પર રાજ્યના પદાધિકારઓની સાથે બેઠક કર્યા બાદ એક...

અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોઘેરા મહેમાન બનવાના છે. ત્યારે હાલ અમદાવાદની તાસીર બદલી નાખવામાં આવી છે. હાલ અમદાવાદના મોટેરા...

નવીદિલ્હી: છેલ્લા દશકની શરૂઆતમાં ભ્રષ્ટાચારની સામે આંદોલનથી નાયક બનીને ઉભરેલા અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ...

અમદાવાદ: ગાંધીનગરમાં ૧૭-૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર...

વારાણસી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના...

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી MNSએ હવે રાજ્યના એક મુખ્ય શહેર ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટેની મુહીમ શરૂ કરી છે....

કોલકાતા, કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પિયુષ ગોયલે કહ્યું...

નવી દિલ્હી, આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભામાં ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 16 ફેબ્રુઆરીએ શપથ લેશે....

નવીદિલ્હી, પાકિસ્તાને ફરી એકવાર આજે નાપાક હરકત કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા પૂંચ સેક્ટરમાં જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની...

નવીદિલ્હી, ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ જવાનાનોની યાદમાં એક સ્મારક...

નવીદિલ્હી, ગત વર્ષે આજના દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ...

મુઝફફનગર, ઉત્તરપ્રદેશમાં નાગરિક સંશોધન કાનુનને લઇ થયેલ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને...

નોઇડા, વિજળી વિભાગે બિલ બાકી હોવાને કારણે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઇ આનંદ કુમારના મકાનનું વિજળીનું કનેકશન કાપી નાખ્યું છે.જા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.