માર્ગને ખાલી કરવા માટે ફરી એકવાર કોઈ આદેશ જારી ન કરાયો:શાહીનબાગમાં છેલ્લા બે મહિનાથી રસ્તો બંધ નવી દિલ્હી, શાહીનબાગમાં આશરે...
National
ગોપાલ રાયને હવે પર્યાવરણ મંત્રાલયની મોટી જવાબદારી મળી: સત્યેન્દ્ર જૈન, ઈમરાન હુસૈનને પણ ખાતા સંભાળ્યા નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે...
નવી દિલ્હી, એટીએમમાંથી રોકડ ઉપાડવાના ચાર્જમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. પહેલા જ એટીએમની અછતથી મુશ્કેલી અનુભવતા લોકો માટે...
મહિલાઓને પરમાનેન્ટ કમીશન આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટનો દુરગામી આદેશ: કેન્દ્ર સરકારને લગાવેલી ફટકાર નવી...
મુંબઈ, યવતમાલમાં એક પિકઅપ વેન પુલ નીચે પડી જવાથી ૮ લોકોના મોત થયા છે જ્યારે ૧૮ લોકોને ઈજા થઈ છે....
રાયપુર, ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસની અસર દેશના જેનરિક દવા બજાર પર જાવા મળી રહી છે જેનરિક દવાઓના ભાવ ૫૦ ટકા...
નવીદિલ્હી, આમ આદમી પાર્ટીની દેશની રાજધાની દિલ્હીમાં પ્રચંડ જીત બાદ મુખ્યપ્રધાન આવાસ પર રાજ્યના પદાધિકારઓની સાથે બેઠક કર્યા બાદ એક...
નવી દિલ્હી, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય કંપની સાથે તેની ગૌણ કંપની એલઆઈસી...
અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોઘેરા મહેમાન બનવાના છે. ત્યારે હાલ અમદાવાદની તાસીર બદલી નાખવામાં આવી છે. હાલ અમદાવાદના મોટેરા...
નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં...
વારાણસી પહોંચેલા મોદીએ ૧૨૦૦ : કરોડની ભેંટ સોગાદો આપી: મહાકાલના આશીર્વાદથી અમે એવા ઘણા નિર્ણય લેવામાં સક્ષમ રહ્યા છીએ જે...
નવીદિલ્હી: છેલ્લા દશકની શરૂઆતમાં ભ્રષ્ટાચારની સામે આંદોલનથી નાયક બનીને ઉભરેલા અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ...
અમદાવાદ: ગાંધીનગરમાં ૧૭-૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર...
વારાણસી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના...
નવીદિલ્હી: ૧૭મી માર્ચ સુધી એજીઆરની ચુકવણી કરવા સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યા બાદ બજારમાં ખળભળાટ મચી ગયો છે....
નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ચૂંટણી તૈયારીઓને લઈ પટના...
મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી MNSએ હવે રાજ્યના એક મુખ્ય શહેર ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટેની મુહીમ શરૂ કરી છે....
કોલકાતા, કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પિયુષ ગોયલે કહ્યું...
નવી દિલ્હી, લંડનમાં ચાલી રહેલા નિઝામ ફંડ કેસમાં ભારતને મોટી જીત હાથ લાગી છે. પાકિસ્તાનને પરાજીત કરીને ભારતે કરોડો રૂપિયાની...
નવી દિલ્હી, આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભામાં ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 16 ફેબ્રુઆરીએ શપથ લેશે....
નવીદિલ્હી, પાકિસ્તાને ફરી એકવાર આજે નાપાક હરકત કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા પૂંચ સેક્ટરમાં જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની...
નવીદિલ્હી, ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ જવાનાનોની યાદમાં એક સ્મારક...
નવીદિલ્હી, ગત વર્ષે આજના દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ...
મુઝફફનગર, ઉત્તરપ્રદેશમાં નાગરિક સંશોધન કાનુનને લઇ થયેલ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને...
નોઇડા, વિજળી વિભાગે બિલ બાકી હોવાને કારણે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઇ આનંદ કુમારના મકાનનું વિજળીનું કનેકશન કાપી નાખ્યું છે.જા...