Western Times News

Gujarati News

National

સુરત, સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. મારામારીના કેસમાં પુણાગામ પોલીસે કીર્તિની ધરપકડ કરી છે. પોલીસે કલમ...

મુંબઇ, છેલ્લા દોઢ વર્ષથી જીએસટી રિટર્ન મોબાઇલથી ભરી શકાય તેવી સુવિધા શરૂ કરવાની વિચારણા જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહી...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં ગત વર્ષે પુલવામામાં થયેલા હિંસક હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ ઘાતક હુમલામાં સંડોવણી...

નવીદિલ્હી, દેશમાં હાલના સમયે કુલ ૨૮ જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ)માં સરકાર ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે લોકસભામાં એક સવાલના...

હૈદરાબાદ, તેલંગાનાના કરીમનગર શહેરમાં ૧૯ વર્ષની એક યુવતીની ઘાતકી હત્યાના લગભગ ત્રણ સપ્તાહ બાદ પોલીસે સોમવારે તેના પિતાની ધરપકડ કરી...

નવીદિલ્હી, ઉશ્કેરીજનક ભાષણ આપવાના આરોપી બીજેપી નેતા કપિલ મિશ્રાને વાય શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. બીજેપી નેતાની સુરક્ષામાં હવે...

નવી દિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતમાં બનતી દવાઓમાં વપરાતી વસ્તુઓ ચીનમાંથી મળી રહી નથી. ચીનથી આ આયાત પ્રભાવિત થવાના...

તિરુવનંતપુરમ, દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસાની અસર હવે દક્ષિણના રાજય કેરળમાં જોવા મળી છે. અહિંની કેટલીક સરકારી કોલેજોમાં ભારત વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો...

નવી દિલ્હી, રોજગારનાં મોરચે સરકાર માટે ખરાબ સમાચાર છે,ભારતમાં બેકારીની દર ફેબ્રુઆરી વધીને 7.78 ટકા પર પહોંચી છે, જે ઓક્ટોબર...

કોલકતા, ગૃહ મંત્રી અમિત શાહની ગઇકાલે અહીં યોજાયેલી રેલીમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જા કે આ રેલીમાં...

મુંબઈ, મહારાષ્ટ્રમાં નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈને અજીત પવાર અને શરદ પવાર વચ્ચે વિખવાદ વધી ગયો હોય તેવું...

નવીદિલ્હી, ત્રણ વર્ષમાં ટ્રેનો, રેલવે પરિસરમાં દુષ્કર્મના ૧૬૫ બનાવ સામે આવ્યા છે. આ દરમિયાન લૂંટના ૪૭૧૮ જ્યારે હત્યાના ૫૪૨ કેસ...

કરાચીઃ ચીનમાં તબાહી મચાવ્યા બાદ કોરોના વાયરસ હવે વિશ્વના બીજા દેશોમાં ફેલાવો શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનમાં ચાર કેસ સામે આવ્યા...

નવી દિલ્હી, સવા સાત વર્ષની લાંબી કાનૂની લડાઇ બાદ આખરે નિર્ભયાને ન્યાય મળ્યો છે. નિર્ભયાના દોષીઓની ફાંસીનો રસ્તો સાફ થઇ...

નવી દિલ્હી: સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગ રેપ અને હત્યા કેસના મામલામાં ચોથા અપરાધી પવનની ક્યુરેટિવ અરજીને આજે સુપ્રીમ...

કોલકાતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સીએએ, કાશ્મીર, રામ મંદિર, શ્યામાપ્રસાદ મુખર્જીના બહાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર જારદાર...

નવી દિલ્હી: નાગરિક સુધારા કાનૂનના સમર્થન અને વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન ભડકેલી કોમી હિંસામાં દિલ્હીમાં મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.