Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: તિહાર જેલમાં રહેલા નિર્ભયાના ચારેય અપરાધીને જેલ વહીવટીતંત્રે હવે નોટીસ ફટકારીને તેમની અંતિમ ઇચ્છા જાણવા માટેના પ્રયાસ કર્યા...

નવી દિલ્હી, સીએએના વિરોધમાં નિવેદન આપનાર મલેશિયા પર ભારતે કાર્યવાહી કરી છે. ભારતે મલેશિયાથી પામતેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો...

મુંબઇ, બુધવારે મુંબઈ સેન્ટ્રલ તરફ જતી અમદાવાદ-મુંબઈ તેજસ એકસપ્રેસ ૮૦ મિનિટ મોડી પડતા તેના ૬૩૦ જેટલા પેસેન્જરોને ૧૦૦ રૂપિયાનું વળતર...

નવી દિલ્હી,  ભારત ડેમોક્રેસી ઇંડેક્સમાં 10 સ્થાન નીચે 51મી પોઝિશન પર આવી ગયુ છે. ‘ધ ઇકોનોમિસ્ટ ઇંટેલિજન્સ યૂનિટ (ઇઆઇયુ)એ 2019...

લખનૌ, ઉત્ત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આઝાદીના સૂત્રોચ્ચાર કરનરાાઓ પર દેશદ્રોહનો ગુનો નોંધી કામ ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે. કાનપુરમાં...

નવીદિલ્હી, બજેટનો ઉલ્લેખ આવતાં જ સામાન્ય રીતે મિડલ ક્લાસ સૌથી વધુ આશાંવિત હોય છે. ઓકે ગત બે બજેટમાં મિડલ ક્લાસને...

નવીદિલ્હી, દિલ્લીની અદાલતે બળાત્કારના આરોપી વ્યક્તિને મુક્ત કરી દીધો છે કારણકે ફરિયાદકર્તા તેની પત્ની હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે...

વોશિંગ્ટન,  પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ બુધવારનાં જાણકારી આપી છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ જલદી તેમના દેશનો પ્રવાસ...

નવીદિલ્હી, ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...

લખનઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે એક જનસભા કરી હતી. તેમણે ભાષણની શરૂઆત ભારત માતા કી જયના...

બેંગ્લોર, ભારતના મહત્વાકાંક્ષી મિશન ગગનયાન મિશન વિશે બેંગ્લોરમાં ઇસરોના વડા કે શિવનએ કહ્યું કે ગગનયાન મિશન માત્ર માણસોને અવકાશમાં મોકલવાનું...

નવીદિલ્હી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે પોતાનુ ફોર્મ ભર્યુ. જો કે આના માટે તેમને લગભગ સાત કલાક...

રાંચી, ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જીલ્લામાં ધોર નકસલ પ્રભાવિત ગુદડી તાલુકાના બુરૂગુલીકેરા ગામમાં પત્થલગડી સમરથકોએ પત્થલગડીનો વિરોધ કરનાર એક પંચાયત પ્રતિનિધિ...

કોચ્ચી, બે મહીનાથી વધુ સમય સુધી મંડલમ મકરવિલક્કુ તીર્થાધટન સંપન્ન થયા બાદ અહીં ભગવાન અયપ્પા મંદિરના કપાટ પારંપરિક વિધિ વિધાન...

દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં હુમલા કરવા માટે માટે ઘુસેલા ત્રાસવાદીઓની સંખ્યા પાંચ-છ હોઇ શકે છે નવી દિલ્હી, પાટનગર દિલ્હીમાં પ્રજાસત્તાક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.