Western Times News

Gujarati News

National

નવી દિલ્હી,  મોદી સરકારના બજેટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો...

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે એક ઈતિહાસ રચ્યો છે. નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2020 પર આપવામાં આવેલી સ્પીચ સ્વતંત્ર...

નવીદિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે જીએસટીને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં હતા....

નવીદિલ્હી, નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલા બજેટ ૨૦૨૦-૨૧માં મહિલાઓ માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલાઓની માતા-...

નવીદિલ્હી, હિન્દુસ્તાન યૂનિલીવરે આમ આદમીને મોટો આંચકો આપ્યો છે. એફએમસીજી કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ તબક્કાવાર સાબુઓની કિંમતોમાં છ...

નવીદિલ્હી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ આજે સંસદમાં રજુ કર્યું હતું જેમાં તેમણે આરોગ્ય ક્ષેત્ર માટે કેટલીક...

નવી દિલ્હી, કોરોના વાયરસના કહેરથી ચીનમાં હાહાકાર મચ્યો છે. કોરોનાને લીધે ચીનમાં 259 લોકોના મોત થયાં છે અને 11,791 લોકો અસરગ્રસ્ત...

નવી દિલ્હી, બજેટના એક દિવસ અગાઉ એટલે કે આજે આર્થિક સર્વે ૨૦૧૯-૨૦ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું...

ઢાંકા, જલ્લાદોનું કામ જેલમાં બંધ કેદીઓને ફાંસીના માંચડે લટકાવાનું હોય, જેને કોર્ટ દ્વારા મોતની સજા મળી હોય. જોકે, દુનિયામાં ઘણા...

બેંગલુરૂ, કર્ણાટકના બીડરમાં એક શાળા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાગરિકતા કાયદા અને એનઆરસી વિરૂદ્ધ ડ્રામા દરમિયાન વડાપ્રધાન...

ગુજરાત પાસે રોજના પ લાખ ‘માસ્ક’ મોકલવાની માંગણી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીનમાં કોરોનસ વાયરસનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ...

ભારતીય રેલ્વે માટે - પીપીપી મોડેલો દ્વારા રેલ્વેમાં 4 સ્ટેશન ફરીથી વિકાસ પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેમાં સૌર ક્ષમતા વિકસાવવા વધુ તેજસને...

નવીદિલ્હી: દેશના તમામ વર્ગના લોકોની જારદાર અપેક્ષા અને આશા વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેનુ સામાન્ય બજેટ...

અમૃતસર: ભારત સરકાર તરફથી હિન્દુ લધુમતિઓને નાગરિકતાની જાહેરાત કર્યા બાદ પાકિસ્તનથી હિન્દુ પરિવારો ભારત આવવાનો સિલસિલો જારી છે જે હેઠળ...

 નવી દિલ્હી, કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે દિલ્લી અને મુંબઇ વચ્ચે એક નવા રાજમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ‘આ કાયદાને અમલમાં મુકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છાનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.