Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, જ્મ્મુ કાશ્મીરમાં વર્ષ ૨૦૧૯માં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સેનાએ કઠોર કાર્યવાહી કરીને ૧૬૦થી વધારે ત્રાસવાદીઓને...

નવીદિલ્હી, નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે હકીકતમાં ૧ ફેબ્રુઆરીએ શનિવાર છે તો આવામાં એ અટકળો...

બનારસ, હિન્દુ યુનિવર્સિટીમાં ‘ભૂતપ્રેત’નો કોર્સ શરૂ કરાયો હિન્દુ યુનિવર્સિટીમાં ‘ભૂતપ્રેત’નો કોર્સ શરૂ કરાયોબનારસ હિન્દુ યુનિવર્સિટી માં ભૂત વિદ્યાનો કોર્સ શરૂ...

નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં મંગળવારનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ રહ્યો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોની વિરૂધ્ધ જેથ...

બેંગલુરુ: કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર એસએલ ધર્મેગૌડાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ ચિક્કમંગલુરુના કડૂર પાસે એક...

મુંબઇ, શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ હવે ભાજપના નેતા દેવન્દ્ર ફડનવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કહ્યું કે કોઈ પણ રાજ્ય નવા મોટર વ્હીકલ એક્ટમાં નક્કી કરવામાં આવેલી દંડની નિયત સીમા ઓછી નહીં...

નવીદિલ્હી, ઇરાની રાજધાની તેહરાનમાં સોમવારે મેજર જનરલ કાસિમ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના દિગ્ગજ બિઝનેસમેનો સાથે ભારતીય અર્થવ્યવસ્થાને લઇને મહત્વની બેઠક કરી હતી.  તેમણે ઉધોગપતિઓ સાથે ઇકોનોમિક...

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિતોનાં ડેથ વોરંટ પર દિલ્હીની પટિયાલા કૉર્ટે મંગળવારનાં ચારેય દોષિતોનું ડેથ વૉરંટ જાહેર કર્યું છે. 22 જાન્યુઆરીનાં...

નવીદિલ્હી: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઇ ગયો છે. કાર્યક્રમ જાહેર થયા બાદ...

 નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન યુદ્ધ માટે એકબીજાને લલકારી રહ્યા છે જેની વિવિધ બજારો પર અસર પડી છે. શેરબજારમાં વેચવાલીને...

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો પાસે કામના આધારે વોટ માંગ્યા છે. કેજરીવાલનું...

પટના, ફોર્બ્સ મેગેઝિને JNU સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને 2020ના વિશ્વના ટોપ-20 પાવરફૂલ...

મુંબઇ, મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનો ચોંકાવનારો આકંડો સામે આવ્યો છે. માત્ર નવેમ્બર મહિનામાં ૩૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. કમોસમી વરસાદમાં પાકને...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન બાદ હવે રાજનીતિ અટકી નથી રહી. સમાજવાદી પાર્ટીએ હિંસામાં જીવ ગુમાવનાર...

નવીદિલ્હી: ઝારખંડની સત્તા જતી રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંન્ટ્રોલની નીતિ હાથ ધરી છે જેના ભાગરુપે દિલ્હીમાં સત્તા હાંસલ...

લખનૌ : નાગરિક કાનૂનને પ્રદેશમાં લાગૂ કરવાને લઇને ઉત્તરપ્રદેશની યોગી સરકારે પ્રથમ પગલું આગળ વધારી દીધું છે. સુત્રોના કહેવા મુજબ...

મદરેસા સહિત અન્ય સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકના હકો આંચકી સરકાર પોતાના હાથમાં લઇ શકે છે કે કેમ? નવીદિલ્હી,  લઘુમતિ સંસ્થાઓના અધિકારોના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.