Western Times News

Gujarati News

નાગપંચમના તહેવારના દિવસે નાગ દેવતાની વિશેષ પૂજા


અમદાવાદ :
શ્રાવણ વદ-પ ના આજના પવિત્ર નાગપંચમના તહેવારના દિવસે શ્રધ્ધાળુઓ દ્વારા નાગ દેવતાની વિશેષ પૂજા- અર્ચના કરવામાં આવે છે તસ્વીરમાં શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ અગ્રણી કનુભાઈ ભુવાજીને ત્યાં આજે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે હજારો શ્રધ્ધાળુઓ મંદિરમાં પૂજા- અર્ચના કરશે અને દૂધનો પ્રસાદ ગ્રહણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.