Western Times News

Gujarati News

ગુનામાં પકડાયેલ વાહનોની ચાંદલોડિયા ચોકીમાં ૬ માર્ચના રોજ હરાજી થશે

પ્રતિકાત્મક

ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ગુના તથા જા. જોગના કામે કબ્જે કરેલ મુદ્દામાલના વાહનો જે મે. આઠમાં એડી. સિવિલ જજ અને જ્યુડી. ફર્સ્ટ ક્લાસ (રૂરલ) મીરઝાપુરના તા. ૧૬-૦૩-૨૦૨૦ ના તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન-૧ અમદાવાદ શહેર નાઓના હરાજી હુકમ તા. ૨૫-૦૨-૨૦૨૧ ના આધારે આગામી તા. ૦૬-૦૩-૨૦૨૧ ના ૧૨-૦૦ વાગ્યે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની ચાંદલોડિયા ચોકીના કંપાઉન્ડમાં હરાજી કરવામાં આવશે તેમ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.