Western Times News

Gujarati News

ગંગાસ્વરૂપ બહેનોના પગ પખાળતા  ગુજરાતના મુખ્યમંત્રી

ઘણા લોકોની કથની અને કરણીમાં હંમેશા ફરક હોય છે. પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે કહેવું એ જ કરવું અને જે મનમાં હોય તે કદિયે ન છૂપાવવાના સિદ્ધાંતમાં માને છે, તેથી જ કદાચ અન્ય રાજકારણીઓ પૈકી અલગ તરી આવે છે.

હિંમતનગર ખાતે યોજાયેલા ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’માં મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ગંગાસ્વરૂપ બહેનોના પગ અત્યંત વિનમ્રતાથી પખાળીને “નારી તું નારાયણી”ની નેમ ચરિતાર્થ કરી હતી અને સીએમ એટલે કોમનમેનની વિભાવના મૂર્તિમંત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.