Western Times News

Gujarati News

અમદાવાદમાં આ સ્થળે બરફના અમરનાથના દર્શન કરવા મળશે

ખાડિયા વોર્ડ માં આવેલ રિલીફ રોડ અશોક સિનેમા પાસે શ્રી બ્રહ્મ ચારેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં બે દિવસ બરફના અમરનાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભકતો એ દર્શનનો લાભ લીધો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.