મચ્છરોના લીધે ઊંઘમાં ખલેલના લીધે પશ્ચિમ ભારતની ઉત્પાદકતા પર સૌથી વધુ અસર પડે છે, એમ ગુડનાઇટનો સર્વે કહે છે રાષ્ટ્રીય સ્તરે...
Featured
Disclaimer: These are the personal opinions of the author.
રાતના મોડે સુધી મોબાઈલ, ટીવી, વાંચવાની નિરર્થક ટેવ પડી ગઈ હોય જે મુળભુત કારણ છે ચિંતા, ઉતાવળ, અનિયમિતતા, પોષણનો અભાવ,...
ડાયાબિટીસ ઃ તમે ડાયાબિટીસની સારવાર આહાર, કસરત, ઈન્સ્યુલિન અને દવાના મિશ્રણથી કરી શકો છો. ઈસ્યુલિન તમારા શરીરને ઉર્જાનો ઉપયોગ કરવામાં...
અધર્મઃ અંતમાં તો માણસનો નાશ જ થતો હોય છે વેદવ્યાસે કહ્યું છે: ‘જે અધર્મ કરે છે, એનું ફળ ભલે તત્કાલીન...
સ્ત્રી જયારે કંઈક લખવા બેસે એટલે અપેક્ષા એવી જ હોય ...કે એ પોતાની વ્યથાઓ લખશે અથવા તો એના અધૂરા સપના...
જો આ ચાર બાબતો પર સંયમ હશે તો તમને કોઈ નહીં પછાડી શકે-વાણીના દ્વારનું સંયમ એ આપણી સફળતા તેમજ શાંતિનું...
તાજેતરમાં વૈજ્ઞાનિકોને એક એવી માહિતી પ્રાપ્તિ થઈ છે કે જેનાથી પૃથ્વી વિશેની આપણી સમજણ વધુ ઉંડી બની છે. એક અભૂતપૂર્વ...
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું; બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી શરીરમાં...
દંભ કરવાની ટેવ પડી જતાં એ પોતાનો રાહ બદલી શકતો નથી તથા પોતે મનમાં ને મનમાં ફુલાય છે પરંતુ લોકોને...
માનવ્યની માવજત -'એક ચિંગારી, કહીં સે ઢુંઢ લાઓ દોસ્તો , ઇસ દીયે મેં તેલ સે ભીગી હુઈ બાતી તો હૈ...
આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યંત શીતળ હવાના સ્પર્શથી તથા અન્ય પ્રકોપક કારણોથી કફ અને વાયુદોષ પ્રકૃપિત્ત થઈને જ્યારે પિત્તની સાથે...
હેમોફિલીયામાં પ્રોફીલેક્ટીક સારવારની ઉપયોગમાં ન લીધેલી તકો હેમોફિલીયા જવલ્લેજ જોવા મળતી વંશીય બ્લીડીંગ અસમતુલા છે, જેણે ભૂતકાળથી જ તેના વ્યવસ્થાપનમાં...
સિદ્ધગંધર્વયક્ષા ઘૈરસુરૈરમરૈરપિ, સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની.. દેવી સિદ્ધિદાત્રી કે જેમની સિદ્ધ ગંધર્વ યક્ષ દેવતાઓ વગેરે દ્વારા પૂજા કરવામાં આવે...
શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ મહાગૌરી શુભં દધ્યાન્મહાદેવપ્રમોદદા.. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે...
વિશ્વમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ ર૦ર૦થી ર૦૪૦ દરમ્યાન બમણાં થશેઃ લેન્સેટ (એજન્સી)નવીદિલ્હી, વિશ્વભરમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ ર૦ર૦થી ર૦૪૦ના ગાળામાં બમણા થવાની...
એક સંત ઘણા જ વૃદ્ધ હતા.તેમને જોયું કે તેમનો અંત સમય નજીક આવી ગયો છે એટલે તેમને પોતાના તમામ ભક્તો...
મધુમેહના રોગમાં સાકરનું (ગ્લુકોઝનું) પ્રમાણ વધી જાય છે. ગ્લુકોઝ એટલે સાકર કે જે તમારા શરીરના કોષો તેને ઇધંન તીકે વાપરે...
પરંતુ શિવલિંગ ક્યાંથી લાવવું? ભગવાન શિવનું રહેઠાણ કૈલાશ છે અને ત્યાં જઇ ભગવાન શિવજીનું શિવલિંગ લાવવા હનુમાનજીને જવાબદારી સોંપવામાં આવે...
પોતાનું સમજીને કામ કરે તેવા લોકો જ મોકલજો -કોઈ એક વ્યક્તિના એક મહિનો કામ કરવાથી કે તેના વ્યવહારથી આપણે ક્યારેય...
આપણી સંસ્કૃતિનો ઉદ્ભવ ગ્રામ્યજીવનથી થયો છે. આઝાદીના ૭૫ વર્ષો બાદ પણ આપણું અર્થતંત્ર કૃષિ આધારિત જ રહ્યું છે. ૬૦% જેટલા...
(માહિતી) નડિયાદ, હાલમાં ભારતીય હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને ખેડા જીલ્લામાં...
માણસ એક વિચારવાન પ્રાણી છે. તે પોતાના વિચારોનો મધ્યમથી જ પોતાનું ભવીષ્ય ઘડે છે. ‘હા’ અને ‘ના’ જેવા બે સાવ...
ડૉ. કેશવ બલીરામ હેડગેવારનો જન્મ આજની તારીખે એટલે કે ૧ એપ્રિલ ૧૮૮૯ના રોજ થયો હતો. એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના...
પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી જિન્નાહ મૂળ રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના લોહાણા પરિવારના વૈષ્ણવ-સંપ્રદાયી હતા રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ઉપલેટા તાલુકાના...
પતિ ખરો, પણ નામનો ! આ પૃથ્વી પર એવા અનેક વીર પુરુષો પાક્યા છે, જે વાઘ-સિંહથી ન ડરે પણ ઉંદર-...