માનવીના સ્વભાવમાં શાંત, ક્રોધ, કરુણ, હાસ્ય, ભય, અદ્ભૂત, શૃંગાર એવા નવ રસ એક અથવા બીજી રીતે વણાયેલા હોય છે. આ...
Featured
Disclaimer: These are the personal opinions of the author.
લુસી કહે છે કે,ક્રોધ ,નારાજગી અને નફરત એ પ્રેમની ગેરહાજરીના લીધે જન્મે છે. પ્રેમ ,લાગણી અને મૈત્રી સૌથી શ્રેષ્ઠ સારવાર...
પ્રકૃતિમાં કફ પ્રકૃતિ ઉત્તમ ગણાય છે, પરંતુ પ્રાકૃતિક કફ હોવો તે સારુ છે કારણ કે આવો કફ શરીરને બાંધે છે,...
એક ચિત્રકારે પોતાના શિષ્યને ચિત્ર બનાવવાની કળા શિખવાડી તે સમયે ગુરૂ ૫ણ ચિત્રો બનાવતા હતા.ગુરૂ શિષ્ય બંન્નેના બનાવેલા ચિત્રો બજારમાં...
કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન ભારતના સાગરખેડુઓ માછીમારી કરવા દરિયો ખેડે છે. નાળિયેર અર્પણ કરીને તેઓ દરિયાદેવ પાસે...
લોકપ્રિય મુવીઝ અને ટીવી શોઝમાં અભૂતપૂર્વ અભિનય માટે વિખ્યાત સ્વતંત્ર ભારતે એન્ડટીવી પર પારિવારિક ડ્રામા 'દૂસરી મા'માં શમશેરા તરીકે નવીનતમ...
નો એક્સપાયરી ડેટ ...! તમે કોની સાથે છો ? તમે કોની સાથે ક્યા અને કેવા સબંધથી જાેડાયેલાં છો ?તમે એ...
આયુર્વેદ માને છે કે શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટતી હોય છે. શુક્રજંતુઓને વધારવા માટે આયુર્વેદમાં ઓછા નુકસાને...
શ્રી રામેશ્વરમ્ જ્યોર્તિલિંગની કથા હનુમાનજી એમ સમજ્યા કે ભગવાન શ્રીરામે કહ્યું છે કે ભગવાન શિવજી પાસેથી શિવલિંગ લઇ આવો..! હિન્દૂઓના...
પ્રાચીન માન્યતાઓ અનુસાર સત્યયુગમાં સોમરાજે સુવર્ણનું મંદિર બંધાવ્યું હતું. ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ...
નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર...
ચામડી નો વર્ણ જેનાથી બગડે છે તેને કુષ્ઠ કહેછે. આયુર્વેદ માં કુષ્ઠ વિષે મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્રરોગો. જેવા મુખ્ય પ્રકાર પડ્યા...
ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં ક્રાંતિ: ટેક્નોલોજીકલ સુધારાની અસર- ડો. તેજસ વી પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ, ટેક્નોલોજીકલ પ્રગતિના યુગમાં ઇન્ટરવેન્શનલ...
ચાના અમર્યાદિત કપ, ગંદી જગ્યામાં જવુ, પેપર બોટ્સ ગરમાગરમ પકોડા ખાવા અને બારીની બહાર જોતા જોતા સંગી સાંભળવુ – આમ...
આરોગ્ય નાશના કારણો-વર્ષાઋતુમાં ટામેટાં અપ્રાકૃતિક અને મહાવિષ આહારઃ જળક્રાંતિ ટ્રસ્ટ વસંંત ગ્રીષ્મ વર્ષા શરદ મત અને શિશીર રૂપી છે. ઋતુનો...
અનેક બીમારીઓનો ખતરો ઘટે છે -જાે તમે બ્લડ પ્રેશરના દર્દી છો અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાવ છો તો તમારા માટે...
નવીવાડી ખાતે ગુરૂ પૂજન અને લઘુ-રામકથા યોજાઇ શહેરા તાલુકાના નવીવાડી ગામમાં આવેલ શ્રી ચામુંડા માતાના મંદિર ખાતે અમદાવાદના તપોનિષ્ઠ બાળ...
સંત એકનાથજી મહારાજનું જીવનચરીત્ર કાશીની યાત્રા કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક...
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ૨૦૨૩ ગાંધીનગર, વિશ્વભરમાં ત્રીજી જુલાઈ 'આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આજના...
જમદગ્નિનું લગ્ન પ્રસેનજિત રાજાની પુત્રી રેણુકા સાથે કરવામાં આવ્યું હતું. તેમને પાંચ પુત્ર થયા હતા તેમાં સૌથી નાના પુત્ર પરશુરામ...