Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેરનો ૨૨ વર્ષ પહેલાં બનલો સૌ પ્રથમ રેલવે ઓવરબ્રિજ નંદેલાવનો આજે એક તરફનો ભાગ ધડાકાભેર...

અંકલેશ્વર જીઆઈડીસીમાં પાલન સેવા સંસ્થા દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  અંકલેશ્વર જીઆઈડીસી માં પાલન સેવા સંસ્થા,જનજાગૃતિ...

માત્ર એક જ મહિનામાં ૪૯ હજાર જેટલા પ્રવાસીઓએ લીધી રાણકી વાવની મુલાકાત (માહિતી) પાટણ, ઉનાળાના વેકેશન દરમ્યાન પ્રવાસોના સ્થળો પર...

ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત સરકાર નક્કી કરે કે ઉત્તર ગુજરાત વીજ કંપની ‘પાવર લોડ’ કે ‘સિક્યોરીટી ડીપોઝીટ’ ને નામે અને...

(પ્રતિનિધિ )અમદાવાદ, ભાજપ હાઈકમાન્ડ કંઈક નવુૃ કરવામાં માને છે. અને એટલે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મોટી નવાજૂની કરે એવી...

(પ્રતિનિધિ )અમદાવાદ, હવે, ચોમાસુ નજીકમાં છે ત્યારે સાપ, અજગર, અમુક પ્રકારના જીવડા નીકળવાની શરૂઆત થઈ જશે. આ ક્ષેત્રના નિષ્ણાંત અને...

ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી તા.૧૮ જૂન,૨૦૨૨ ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે...

અમદાવાદ, અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી અંગે ફરી એકવાર સુનાવણી હાથ...

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બિજ એટલે કે ૧ જુલાઈએ નિકળવાની છે. આજે સવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા...

મહેસાણા, મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચાલતું રાજકારણ જગજાહેર છે. આજે આ રાજકીય અદાવત હિંસક બની હતી. મંગળવારે ડેરીની વાર્ષિક સાધારણ સભા...

૧૪૫મી રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે (૧૪ જૂન, ૨૦૨૨) ભવ્ય જળયાત્રા નીકળી હતી.-ભકતોની હાજરીમાં ભગવાન...

ગાંધીનગર, ગાભમારાની ઈયળ ડાંગરના પાકને નુકસાન પહોંચાડે છે અને ઉપજમાં ૭૦ ટકા સુધી ઘટાડો કરે છે. સલ્ફર મિલ્સ લિમિટેડ તેનું...

અમદાવાદ, ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થયું છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં વીજળી પડવાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના નિકોરા ગામે છેલ્લા ચાર દિવસથી પાની નહીં આવતા હરસિધ્ધિ ફળિયું નવી નવીનગરી આહીર ફળિયું મજીદફરીયુ સહિતના...

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમના સહિતના સુપ્રીમકોર્ટના ન્યાયાધીશનું બંધારણીય મહત્વપૂર્ણ મૂલ્યાંકન અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નીખિલભાઈ કરીયલે એડવોકેટ આઈ. એચ. સૈયદ...

જામનગર,જામનગર પીજીવીસીએલ દ્વારા આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં ગઈકાલે ૩૮ લાખની વીજ ગેરરીતિ ઝડપી...

અમદાવાદ,અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. કહેવાય છે કે ૫ સોસાયટીના ૪૦ જેટલા મકાનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.