Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(માહિતી બ્યુરો, પાલનપુર) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પાલનપુર કાનુભાઇ મહેતા હોલ ખાતે સંસદ સભ્ય...

વડોદરા, વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બ્યુટી પાર્લરની મહિલા સંચાલકને બે ઠગ મહિલાએ તમારે ત્યાં સ્વયં દશામાં મંદિરના માતાજી આવ્યા...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દેવગઢબારિયા તાલુકામાં આવેલ પાનમ નદીના પટમાંથી રેતી માફિયાઓ દ્વારા રેતીનું ઉડાંણ સુધી ખોદકામ કરી જેના કારણે...

(પ્રતિનિધિ) ભરૂચ, કોરોનાકાળમાં સામાન્ય માણસની આવક ઘટી હોવાની બુમરાણ છે. પણ તેનાથી સાવ વિપરીત સરકારની આવકમાં બમ્પર વધારો થયો છે.આ...

(ડાંગ માહિતી બ્યૂરો)  આહવા, સુશિક્ષિત અને સંસ્કારી સમાજ નિર્માણ માટે શિક્ષકો અને વાલીઓએ પણ સજાગતા સાથે બાળકોના સંસ્કાર ઘડતર, અને...

‘નદી ઉત્સવ'નું અમદાવાદ ખાતે સમાપન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય તે આપણી સૌની નૈતિક...

આઝાદી કા અમૃત મહોત્સવ” આપણી ૭૫ વર્ષની સિદ્ધિઓને દુનિયાની સામે પ્રસ્તુત કરવાનો અને આગામી ૨૫ વર્ષ માટેની રૂપરેખા-સંકલ્પ પણ રજૂ...

અમદાવાદ, ગુજરાતના સૌથી મોટા એડવર્ટાઇઝીંગ અને મીડિયા એસોસિએશન એએસીએ દ્વારા તાજેતરમાં એએસીએ ક્રિકેટ કાર્નિવલ ૨૦૨૧નું આયોજન ટર્ફ સ્પોટ્‌ર્સ બોડકદેવ, અમદાવાદ...

આઝાદી કા અમૃત મહોત્સવ નદી ઉત્સવ- પ્રભાત ફેરી સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહી છે જેના...

ગાંધીનગર, ગાંધીનગરમાં કોબા પાસે આવેલા ભાજપના કાર્યાલય કમલમમાં વિરોધ પ્રદર્શન મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી સહિત ૫૫ નેતાઓને...

ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુ-શિષ્યના સંબંધને મહત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય શિક્ષા પદ્ધતિમાં ઋષિમુનિઓના જ્ઞાન અને અનુભવ-ઉપદેશથી...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના...

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ...

ભુજ, પરિશ્રમ એજ પારસમણિ છે તે વાતને યથાર્થ સાબિત કરતા કચ્છના કિશોરે ખેલો ઇન્ડિયાની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પસંદગી પામી કચ્છનું નામ...

ગાંધીનગર, ગાંધીનગરમાં રૂ.૧૫.૨૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૪ બગીચાઓ અને નવીનીકરણ કરાયેલા બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા...

ત્રણ દિવસમાં નશામાં ફરતા ૧૬૭ અમદાવાદીઓ ઝબ્બે અમદાવાદ, ભારતના લોકો પશ્ચિમના તહેવારોને પણ હવે સરળતાથી અપનાવી રહ્યા છે, જેમાં નાતાલનો...

(તસવીરઃ સાજીદ સૈયદ) નડીઆદમા ખેડા જિલ્લા પંચાયત કચેરી સામે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પોતાની માંગણીઓ ને લઈ એક...

ગાંધીનગર,  ગાંધીનગર માં આવેલ સ્વામિનારાયણ મંદિર સેક્ટર 23 ખાતે શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી એ સંત દિક્ષા લીધી તેના ૬૫માં દીક્ષા તિથિ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.