Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશમાં હવે ખાવા-પીવાની પેકેજ્ડ ચીજ-વસ્તુઓ તથા અનાજ વગેરે પર જીએસટી લાગુ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાણવા...

મુંબઈ, રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોનાથી સંક્રમિત થયા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તેમની સરકાર વિધાનસભા ભંગ તરફ...

લખનૌ, ઉત્તર પ્રદેશનાં ત્રણ મુખ્ય ધાર્મિક સ્થળો, અયોધ્યા, મથુરા અને કાશી ઉપરાંત મુખ્ય પર્યટન કેન્દ્ર તાજમહાલની સુરક્ષા માટે સરકારે સુરક્ષા-ઓડીટ...

નવીદિલ્હી, ચીને છેલ્લા ૬ દાયકાથી કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ભારતીય આશરે ૩૮ હજાર ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્ર પર ગેરકાયદેસર કબજાે કરીને...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં “શહેરી સહકારી ધિરાણ ક્ષેત્રની ભાવિ ભૂમિકા” વિષય પર...

મુંબઈ,મહારાષ્ટ્રના પુણે શહેરમાં છેતરપિંડીનો એક ગજબ કેસ સામે આવ્યો છે. આ કેસમાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. દત્તાવાડી પોલીસ...

નવીદિલ્હી, ઉત્તર કોરિયા વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં અન્ય દેશોના લોકો તેના વિશે બહુ ઓછા જાણે છે. કિમ...

મુંબઇ, મહારાષ્ટ્રમાં રાજકીય ધમાલ ચાલી રહી છે. શિવસેનામાં આંતરિક લડાઈ આરપાર ચાલી રહી છે. હવે પાર્ટીની સ્થિતિ ઉદ્ધવની શિવસેના વિરુદ્ધ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને...

નવી દિલ્હી, હરિયણામાં યમુનાનગરના પોશ વિસ્તારોમાં કોલેજાેની આસપાસ બનેલી નાની હોટલો અને કાફેના બંધ દરવાજા પાછળની કલંકિત વાસ્તવિકતા ખુલ્લી પડી...

(એજન્સી) નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો પણ તેમાં...

ભારતીય સેનામાં જાંબાજ સૈનિકોએ ‘મહાયુદ્ધ’માં વર્ષો સુધી સેવા આપી પરમવીર ચક્ર મેળવ્યા છે તસવીર ભારતીય સેનાના હેડક્વાટર્સ ની છે બીજી...

સરકારને ૧૬૯ ધારાસભ્યોનું સમર્થન હતું જ્યારે ભાજપ પાસે ૧૧૩ ધારાસભ્યો, ૫ અન્ય ધારાસભ્યો વિપક્ષમાં હતા મુંબઇ, મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં...

અગ્નિપથ યોજના પર ચર્ચા કરવામાં આવી નવી દિલ્હી, સેનાની ત્રણેય પાંખના પ્રમુખો સાથે આજે પીએમ નરેન્દ્ર મોદીએ અલગ-અલગ બેઠક યોજી...

બેંગલુરૂ, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ એક ચોંકાવનારા સમય મળ્યા છે. કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા સતીશ વજ્રનો લોહીથી લથપથ થયેલો મૃતદેહ...

નવી દિલ્હી,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે કહ્યું કે આર્મ ફોર્સિસની ભરતી પ્રક્રિયામાં બદલાવ જરુરિયાતના કારણે કરાયો છે. અગ્નિપથ યોજના પર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.