Western Times News

Gujarati News

રોહિતે આ સિઝનની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી ચેન્નાઈ બાદ રોયલ્સ નોકઆઉટમાંથી બહાર થનાર બીજી ટીમ બની છે, મુંબઈએ સળંગ છઠ્ઠી...

દાણીલીમડાથી નારોલ સર્કલ સુધી રોડ રોકીને વિરોધ નોંધાવ્યો હતો ટોળામાં રહેલા કેટલાક અસામાજિક તત્ત્વોએ BRTS,AMTS અને રાહદારીઓના વાહનોને રોક્યા હતા...

વાલીઓએ ફરિયાદ કરતાં DEOએ સ્કૂલને નોટિસ ફટકારી વાલીઓ પરિણામ લેવા ગયા ત્યારે સૂચના અપાઈ કે, ધો.૯ના વર્ગ બંધ કરવાના હોવાથી...

ઇમ્પેક્ટ ફીના કાયદા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કાયદાનું અનાદર કરતાં લોકોનું રક્ષણ કરવા કાયદો ઘડવામાં આવે તો કાયદાનો...

પહેલગામ હુમલા અંગેની અરજી ફગાવી, અરજદારોની ઝાટકણી કાઢી સર્વાેચ્ચ અદાલતે અરજદારો ફતેશ કુમાર સાહુ અને અન્યોને પીઆઈએલ પાછી ખેંચી લેવાની...

 ઇન્સ્ટાગ્રામને કહ્યું કે, કે તે ઉમેદવારોમાં ખોટા સમાચાર અને બિનજરૂરી ગભરાટ ફેલાવવાથી બચવા માટે આ ચેનલોને તાત્કાલિક બંધ કરે નવી...

વસ્તી ગણતરીની સમયરેખા અને અમલની રૂપરેખા જાહેર કરવાની માગણી કોંગ્રેસનું રાજકારણ હંમેશા તેના પરિવાર અને સત્તાની આસપાસ ફરતું રહ્યું છેઃ...

ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ પઠાણ ખાને સેનાના કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યા હતા જેસલમેર,...

મહત્ત્વપૂર્ણ ખનિજોના બદલામાં અમેરિકા યુક્રેનના પુનઃનિર્માણ,સુરક્ષામાં મદદ કરશે આ કરારની વિગતો હજુ જાહેર કરાઈ નથી, પરંતુ આર્થિક મંત્રાલય અને વડાપ્રધાન...

સ્વ. ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે આયોજિત ભાગવત સપ્તાહ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પણ સમાજને આધ્યાત્મિક માર્ગ પ્રદાન કરવાનું એક માધ્યમ છે:...

આણંદ: ૧ લી મે, ૨૦૨૫ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ચરોતર વિદ્યામંડળ (CVM)ના માનનીય ચેરમેન...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઈÂન્દરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (૨૯મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને...

(એજન્સી)અમદાવાદ, પાસપોર્ટને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આદેશ કરાયો કે, ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો...

વરસાદી પાણીના નિકાલ માટે બોપલ અને ઘુમા તળાવ પાસે રૂ.૧૭ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર પંપીગ સ્ટેશન બનાવવામાં આવશે: દેવાંગ દાણી...

દેર આયે દુરસ્ત આયે... (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ર૦૧૭ના વર્ષમાં ફલાય ઓવર બનાવવામાં આવ્યો હતો....

પહેલગામ આતંકવાદી હુમલામાં થયા ચોંકાવનારા ખુલાસા (એજન્સી)નવી દિલ્હી, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પહેલગામમાં...

પહેલગામ હત્યાકાંડનો મોદી સરકાર બદલો લેશે આતંકીઓને શોધી શોધીને મારીશુંઃ અમિત શાહ નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.