Western Times News

Gujarati News

Search Results for: મોદી કેબિનેટ

પ્રત્યેક નાગરિકના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી  તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા”...

અમદાવાદ જિલ્લાના સનથાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જિલ્લાના ૧૮ થી ૫૯ ની વયજૂથના લાભાર્થીઓ માટે ૭૫ દિવસ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝનો...

રૂ.૨૭૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે લાઈનથી  અંબાજી મંદિર અને શ્રી અજીતનાથ જૈન મંદિર યાત્રાધામનો વિકાસ થશે...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને મંજૂરી માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરતા મુખ્યમંત્રી...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયા કાર્યક્રમ, વિભિન્ન યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું કરાયું વિતરણ ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ...

ગુજરાત વણકર સમાજના પ્રમુખ પદે તરુણ ચંદ્ર સોલંકીની વરણી વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ અને ગુજરાત...

કબડ્ડી, વોલીબોલ સ્મેશિંગ, વોલીબોલ, રસ્સાખેચ, કેરમ, સૂર્યનમસ્કાર, ચેસ અને સ્કેટિંગ જેવી ૮ રમતોની સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અપાયા (માહિતી) નડિયાદ, દેશના...

વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સમગ્ર ગુજરાત...

નવી દિલ્હી, પોતાના માસ્ટર સ્ટ્રોકને કારણે અલગ ઓળખ બનાવનાર નરેન્દ્ર મોદીએ ફરી આજના સળગતા સૌથી મોટા પ્રશ્ન બેરોજગારી અને મોંઘવારી...

કેબિનેટે ૨૦૨૨-૨૩ પાક વર્ષ માટે ડાંગરની એમએસપી ૧૦૦ રૂપિયા વધારીને ૨,૦૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ખેડૂતોના...

સુરેન્દ્રનગર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ-૨૦૨૨નાં બીજા સંસ્કરણનો શુભારંભ કરાવ્યો હતો. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ...

મુખ્યમંત્રીશ્રી :– Ø કોરોના મહામારીથી ઉદ્યોગ-ધંધાઓને વિપરીત અસર છતાં આર્થિક ક્ષેત્રે ગુજરાત દેશમાં ટોચ પર Ø બે દાયકામાં ગુજરાતમાં MSMEની...

(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર...

ભારે વાહનોથી સર્જાતા અકસ્માતોને લઈ નિર્ણય ૨૫ મે થી પ્રતિબંધની અમલવારી કરી નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ ઉપરથી હવે વહન નહિ...

લખનૌ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે લખનૌમાં યોગી કેબિનેટ સાથે વિચાર મંથન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે માત્ર સુશાસન...

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

મંત્રીમંડળના મંત્રીશ્રીઓની ઉપસ્થિતી  મંત્રી શ્રી પૂર્ણેશ મોદી હસ્તકના માર્ગ મકાન-વાહન વ્યવહાર-પ્રવાસન-નાગરિક ઉડ્ડયન-યાત્રાધામ વિકાસ વિભાગો દ્વારા કરાયેલા જનહિતના નિર્ણયોને આવરી લેતું...

અંદાજીત રૂા.૭૮ લાખના ખર્ચે મહેમદાવાદ તાલુકાના નાગરિકોની આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવિન મકાનોથી નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં...

નવી દિલ્હી, કોરોના મહામારીને કારણે અટવાયેલ સરકારી કર્મચારીઓના લાભ પર ફરી સરકારે નજર દોડાવી છે. કેબિનેટની આજની બેઠક કર્મચારીઓના ડિયરનેશ...

દહેરાદૂન, પુષ્કર સિંહ ધામીએ બીજીવાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ લેફ્ટનેન્ટ જનરલ (સેવાનિવૃત) ગુરમીત સિંહે પુષ્કર ધામીને શપથ...

દહેરાદુન, ઉત્તરાખંડના વિદાય લેતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાજ્યના મુખ્યમંત્રી બનશે તે નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય...

નવી દિલ્હી, હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનર્સને એક મોટી ખુશખબર મળનાર છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો સરકાર કેન્દ્રિય કર્મચારીઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.