Western Times News

Gujarati News

Search Results for: મોદી કેબિનેટ

૨૦૨૩ની ઉજવણીમાં ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ-'વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ' થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ...

ડાંગરની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂા.૧૪૩, તુવર દાળમાં રૂા.૪૦૦, અડદની દાળમાં રૂા.૩૫૦નો વધારો, ખેડૂતોને વર્ષે ૬૦૦૦ને બદલે ૧૦૦૦૦ મળશે નવી દિલ્હી,...

અમદાવાદ, મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ સીએનજીના...

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અન્ન...

(તસ્વીરઃ અશોક જાેષી)વલસાડ, દેશ ના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ઐતિહાસિક "મન કી બાત"ના ૧૦૦ મા એપિસોડ ને...

સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની 500 બેઠકોનો વધારો થશે ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં...

રાજનાથસિંહ, ભુપેન્દ્રભાઇ પટેલ, તેલંગણા અને પુડુચેરીના રાજયપાલની હાજરી : આજે એકસ્પો, બીચ સ્5ોર્ટસ, લાઇટ-સાઉન્ડ શો : કાલે દેવળીયા સફારી પાર્ક,...

ગાંધીનગર માં આયોજિત અખિલ ભારતીય આંજણા  સમાજ મહાસભા માં મુખ્ય મંત્રી શ્રી ની પ્રેરક ઉપસ્થિતિ   સામાજિક અને સાંસ્કૃતિક ઐકય વધુ...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હાઈ કેબિનેટ મીટિંગ દરમ્યાન કેટલાય મહત્વના ર્નિણય લેવામાં આવ્યા હતા. જેમાં પેટ્રોલિયમ મંત્રાલય સાથે...

સંસદમાં પાંચ દિવસમાં માત્ર બે કલાકનું જ કામ થયું-તૃણમૂલ કોંગ્રેસે શાસક પક્ષના સાંસદો દ્વારા કરવામાં આવેલા હંગામાને લઈને સરકાર પર...

આધ્યાત્મિક ચેતનાને લોક સેવાની ચેતના સાથે જોડીને ‘બહુજન સુખાય બહુજન હિતાય’નો મંત્ર ચરિતાર્થ કરવો છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...

ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલશ્રીનું સંબોધન રાજ્યના વિકાસનું ચિત્ર રજૂ કરે છે :- મંત્રીશ્રી ઋષિકેશ પટેલ Ø  રાજ્ય સરકારે જગંલો, પહાડી વિસ્તાર,...

સીબીઆઈએ દારૂ કૌભાંડના કેસમાં ૮ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરીઃ AAPના કાર્યકરોએ CBI કચેરી બહાર ઉગ્ર દેખાવો કર્યા, અનેક નેતા-કાર્યકરોની...

(તસ્વીરઃ અશોક જાેષી) ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના...

નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના ર્નિણયો લેવાયા છે. જેમાં મફત અનાજવાળી તમામ યોજનાઓને સરકારે હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ...

ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉદ્ધારવામાં, સંસ્કારવામાં અને અધ્યાત્મ પ્રત્યે અભિમુખ કરવામાં ભગવાન સ્વામિનારાયણનું  અભૂતપૂર્વ પ્રદાન છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલાં સર્વતોમુખી...

(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજય સરકાર અનોખા અંદાજમાં કામ કરે અને પ્રજાને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ બને તેવી સૂચના વડાપ્રધાન નરેન્દ્ર...

(એજન્સી)નવી દિલ્હી, મોદી સરકારે તાજેતરમાં જ દેશના ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને નવા વર્ષમાં ખુશીની ભેટ આપી હતી. કેન્દ્ર સરકારે...

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરાયેલા મહત્વના નિર્ણયો ધોરણ ૬ થી ૮...

કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ -કોરોની સામે લડવા રાજ્ય સરકાર ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી...

કોંગ્રેસને હાલ હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળ્યો હોવા છતાં પક્ષની ઉજવણી નિસ્તેજ રહી હતી તથા ભાવિ આશાને લઈને તેના...

(પ્રતિનિધિ)ગાંધીનગર, ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. અને તમામ મંત્રીઓએ પોતપોતાની કચેરીઓ પણ સંભાળી લીધી છે. પરંતુ મંત્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.