Western Times News

Gujarati News

Search Results for: ફેલ

વલસાડ, રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં...

સિડની, ઓસ્ટ્રેલિયાના ન્યાયાધીશ એન્થોની કેલીએ વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જાેકોવિચના વિઝા પુનઃસ્થાપિત કર્યા છે, જે કોરોનાની રસી ન...

નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આકરો પ્રહાર કર્યો...

પુણે, કોરોના પોઝિટિવના જીનોમ સિક્વન્સિંગ પર કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા એક ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ તપાસ દરમિયાન...

નવીદિલ્હી, દિલ્હીની ત્રણ જેલમાં ૪૬ કેદીઓ અને ૪૩ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી...

નવીદિલ્હી, પંજાબના ફિરોઝપુરમાં ૫ જાન્યુઆરીએ યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવાનો મામલો એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો છે અને...

ચંડીગઢ, હરિયાણાના હિસારમાં સિવિલ હોસ્પિટલના મેલેરિયા વિભાગમાં રોગચાળાના નિષ્ણાતની પોસ્ટ પર તૈનાત ડૉ. શિલ્પીનું રવિવારે બપોરે કોરોના સંક્રમણથી અવસાન થયું....

નવીદિલ્હી, દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધતા લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. વળી તેમા તેના નવા વેરિઅન્ટને લઇને અલગ-અલગ ચર્ચાઓ...

લુણાવાડાના બ્રેઇનડેડ ગિરિશચંદ્રના અંગદાનથી મળેલા લીવરથી પીડિતનું જીવન બદલાયુ અંગદાતાઓના દાનની સુવાસ સમાજમાં ફેલાઇ રહી છે : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ....

માર્ચ મહિનાથી યાત્રિકો અંબાજીમાં ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી શકશે-ત્રણથી ચાર કલાકમાં પરિક્રમા પૂર્ણ થશે, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી દેવસ્થાન...

કોલકાતા, હાઈકોર્ટે કોલકાતામાં ગંગા સાગર મેળાને શરતો સાથે મંજુરી આપી હતી ત્યાં જ આજથી શરુ થયેલા ગંગા સાગર મેળામાં ટેસ્ટીંગ...

કલકત્તા, કોરોનાની ત્રીજી લહેરમાં મોટા શહેરોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. તેમાં પણ કોલકાતાના આંકડા ડરાવી દે તેવા છે.કોલકાતામાં કોરોનાનો...

નવીદિલ્હી, ગણિતીય મોર્ડલના આધાર પર કાનપુર આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો.મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે આ દરમિયાન મુંબઈમાં રોજના ૩૦થી...

અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં શુક્રવારની રાતે પેટ ડોગના જન્મદિવસની પાર્ટી કરવા બદલ પોલીસે ૩ લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી...

નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કર્ફ્‌યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી સરકારે...

લંડન, શું ઓમિક્રોન કોરોનાવાયરસના અંતની શરુઆત છે? શું ૨૦૨૨માં ખરેખર કોરોનાનો અંત આવી જવાનો છે? ડેલ્ટા વેરિયંટ કરતા ઓમિક્રોન ભલે...

મુંબઇ, દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જે રીતે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં તેનો ફેલાવો થયો હતો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.