Western Times News

Gujarati News

Search Results for: ફેલ

22000 ચોરસ ફૂટમાં ફેલાયેલી અત્યાર સુધીની સૌથી મોટી હાથથી બનાવેલી કોવીડ આર્ટ ક્વીલ્ટ હજારો કોરોના વોરીયર્સને સમર્પિત કરી અમદાવાદ, તા....

નાગાલેન્ડ, ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી ૧૩ લોકોનાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે...

બેંગ્લુરુ,મેરઠ, પટના અને છત્તીસગઢમાં વિદેશથી આવેલા ૫૫૬ લોકો ગુમ નવી દિલ્હી, ભારત દેશમાં ઓમીક્રોનનાં કેસો નોંધાતા સરકાર સતર્ક બની છે....

(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકામાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામે રાજકીય ગરમાવો જણાય રહ્યો છે તાલુકામાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરતા વધુ...

અમદાવાદ, મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા વિદેશમાંથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પેસેન્જર્સના આરટી-પીસીઆર ટેસ્ટ કરાઇ રહ્યા છે....

અમદાવાદ, ભારત સહિત દુનિયાનાં દેશોમાં ભયનો માહોલ ઉભો કરનારા કોરોના વાયરસનાં નવા વેરિયેન્ટ ઓમિક્રોને ગુજરાતમાં દસ્તક દીધી છે. ઝીમ્બાબ્વેથી આવેલાં...

અમદાવાદ ખાતે બ્લેક ટ્રેક્સ ફિટ્ટનેસિયમ જિમની રજૂઆત -સલૂને 10000થી વધુ ચો.ફૂટમાં જિમ બ્લેક ટ્રેક્સ ફિટ્ટનેસિયમ લોન્ચ કર્યો અમદાવાદ, A &...

જાેહાનીસબર્ગ, વિશ્વનાં દેશોમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દક્ષિણ આફિક્રામાં કોરોના સંક્રમણની સૌથી ડરામણી હકીકત...

જામનગર,  ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ...

પીએસઆઈ આર.આર. વસાવાના ફેસબુક પર અનેક પોસ્ટ વાંધાજનક સુરત, સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ પોલીસની પરેડ મોકુફ રહી હતી. આ...

ઉત્તરદાયિત્વ એ ‘મહાનતા’ માટે ચૂકવવી પડતી કિંમત છે - વિન્સ્ટન ચર્ચિલ તસવીર ફોજદારી કોર્ટ ની છે આ ન્યાય સંકુલમાં ફોજદારી...

બેંગ્લુરુ, સાઉથ આફ્રિકા અને ઓમિક્રોન ફેલાયેલા દેશોમાંથી ભારત આવતા પ્રવાસીઓની કોરોનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ બેંગ્લુરુમાં ૪૬...

નવી દિલ્હી, દિલ્હી એનસીઆરમાં ભયાનક વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદૂષણ...

ચાંદખેડાની બે ચોરીનો ભેદ ઉકેલાયો: ચોર પણ એ જ વિસ્તારમાં રહેતા હતા (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં અઠવાડીયાના અંતરાલમાં જ...

અરવલ્લી જિલ્લામાં ખેતી કરતાં દિલીપભાઈ અને ભાવનાબેનની દિકરીને માથામાં જન્મજાત ગાંઠ હતી.  મૃત્યુ સામે જીવનની જીતનો આવો જ એક કિસ્સો...

અમદાવાદ, આયુર્વેદમાં આપેલી પંચકર્મ પદ્ધતિની મદદથી ટાઈપ 2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે. માધવબાગના ઘણા દર્દીઓએ ડાયાબિટીસ પર કાબુ મેળવ્યો...

CII-IGBC અને ગોદરેજ એન્ડ બૉય્સે બિલ્ડિંગ્સ એન્ડ બિલ્ટ વાતાવરણ માટે આઇજીબીસી નેટ ઝીરો વેસ્ટ રેટિંગ સિસ્ટમની જાહેરાત કરી જીએન્ડબીના વરિષ્ઠ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.