Western Times News

Gujarati News

Search Results for: નર્મદા ડેમ

વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા ખુલ્લા રાખ્યા હતા ગાંધીનગર, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાતા ધરોઈ ડેમની સપાટી વધતા સાબરમતી નદીમાં સાંજના...

સુરત, આણંદ, સુરેન્દ્રનગર, વડોદરા, સહિત ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છમા ભારે વરસાદથી જનજીવનને અસર અમદાવાદ: પવિત્ર શ્રાવણ મહિનામાં અનરાધાર...

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી કેટલાક ગામો અલર્ટ કરાયા ગાંધીનગર: રાજ્યમાં આજે સવાવરથી જ મોટા ભાગના વિસ્તારોમાં શ્રીકાર વરસાદ પડતા ખેડૂતો...

મુંબઈ, દિલીપ બિલ્ડકોન લિમિટેડ (ડીબીએલ) સાથે સંયુક્ત સાહસમાં હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (એચસીસી)ને નર્મદા વોટર રિસોર્સીસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર...

મુખ્યમંત્રીશ્રી  પાણી પરમેશ્વરનો પ્રસાદ છે તેનો કરકસરયુકત વિવેકપૂર્ણ ઉપયોગ કરી ભાવિ પેઢીને જળ સુરક્ષા આપીએ  પાણીનો દુષ્કાળ ભૂતકાળ બનાવીએ ગુજરાતને...

અમદાવાદ: ગુજરાતમાં હવે ગુજરાતીઓનું સી પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ શકશે. આગામી ઓક્ટોબર મહીનામાં રાજ્યમાં સામાન્ય માણસ પણ સી પ્લેનમાં...

કોરોના સામે-કોરોના સાથે સતર્કતાપૂર્વક જનજીવન પૂર્વવત બનવા લાગતાં જળસંચય-જળસંગ્રહના કામો વેગવાન બનાવી આગામી ચોમાસામાં ૨૦૧૮થી શરૂ થયેલા અભિયાનમાં છેલ્લા બે...

સૌની યોજનાની ચારેય લિંકમાંથી સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે ૪૦૦૦ મીલીયન ઘન ફૂટ પાણી ઉદવહન કરીને નખાશે મોરબીના મચ્છુ-૨ જળાશયથી જામનગરના...

સરદાર વલ્લભભાઇ પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન ૭૦ વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ-કાશ્મિર માટેની કલમ-૩૭૦ અને ૩૫-એ રદ કરીને સાકાર...

અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ધારાસભ્યોના ગુજરાતમાં પરત આવવા પર અને વિધાનસભા પ્રવેશ પર મોટું નિવેદન આપ્યું છે....

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના જળવ્યવસ્થાપન અને ભૂગર્ભ જળ સંગ્રહ શક્તિ અંતર્ગત આયોજન બધ્ધ યોજનાઓને લઇ,...

કેન્દ્ર સરકારે દેશમાંથી સંપૂર્ણપણે રક્તપિત્ત નિર્મૂલન માટે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અમલી  બનાવ્યો છે. જેના ભાગરૂપે ‘રક્તપિત્ત મુક્ત ગુજરાત’ના નિર્માણ...

શહેરોના લોકોને પણ ગામડાઓમાં રહેવાનું મન થાય તેવી સુવિધાઓ ગામડાઓમાં રાજ્ય સરકાર ઊભી કરી રહી છે : બાદલપરાના લોક સેવક...

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...

(પ્રતિનિધિ) નડિયાદ, ગુજરાતની જીવાદોર માં નર્મદાના નીર સરદાર સરોવર ડેમ ખાતે ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા નડિયાદ ખેતા તળાવ ખાતે...

નર્મદા નદીમાં પૂરના પાણીની સતત આવક ના પગલે તમામ નર્મદા ઓવારે પણ પોલીસ કાફલો ખડકી દેવાયો પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા...

નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકારે કડક કાયદાઓ અમલમાં મુક્યા છે  મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા આણંદ:  રાષ્ટ્રના ૭૩મા સ્વાતંત્ર્યપર્વ...

વિશ્વામિત્રીની સપાટીનું સતત મોનીટરીંગ કરીને અસર પામવાની શક્યતાવાળા વિસ્તારોને આગોતરી ચેતવણી આપવાની સાથે લોકોને સલામત સ્થળે ખસેડાયા છે શહેરમાં નીચાણવાળા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.