Western Times News

Gujarati News

મુંબઈ, અભિનેત્રી સોનમ કપૂર લાંબા સમયથી બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. જોકે, તે છેલ્લા કેટલાક સમયથી મોટા...

મુંબઈ, અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના પાર્કર સોલાર પ્રોબ(પીએસપી) અવકાશયાને તેની અતિ પ્રચંડ ગતિ (૬,૮૭,૦૦૦ કિલોમીટર...

રાજકોટ, રાજકોટમાં અટલ સરોવર ખાતે યોજાયેલા એક અર્વાચીન રાસોત્સવ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળાના પુત્ર સત્યજીતસિંહ વાળાનો એક વીડિયો...

નવી દિલ્હી, બાકી નાણાની વસૂલાત માટે ફોજદારી કેસો દાખલ કરવાના ટ્રેન્ડ અંગે સખત નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું...

નવી દિલ્હી, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ બી.આર. ગવઈએ અપરાધીઓ સાથે સંકળાયેલી સંપત્તિ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહીને કાયદાવિહિન રાજ્યની સ્થિતિ ગણાવી...

યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સંબોધતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દાવો કર્યાે હતો કે કે રશિયા પાસેથી ક્‰ડ ઓઇલ...

ન્યૂયોર્ક, વિશ્વના કેટલાક અગ્રણી દેશોએ પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર દેશ તોરીકેની માન્યતા આપી દીધી છે. જેમાં ફ્રાન્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા...

ન્યુયોર્ક, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગ લેવા પહોંચેલા ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન એક શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. જેમાં...

બેઈજિંગ, ચીનમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘રગાસા’ ત્રાટકવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ચીનના ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાતા ગુઆંગડોંગ...

ન્યૂયોર્ક, યુએસ સીક્રેટ સર્વિસના એજન્ટ્‌સે ન્યૂયોર્ક શહેરમાંથી ભયંકર ટેલિકોમ એટેકના પ્રયાસને અટકાવ્યો છે. સમગ્ર ટેલિકોમ સીસ્ટમને ઠપ કરી દેવાની અને...

Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 17 સપ્ટેમ્બરથી 02મી ઓક્ટોબર,2025 સુધી “સ્વચ્છતા હી સેવા-2025” અંતર્ગત સ્વચ્છો ત્સવઅભિયાન ચલાવવામાં આવી રહ્યું...

બાયોસ્કેન રિસર્ચ બનાવે છે બ્રેઇન ઇન્જરીની તાત્કાલિક તપાસ માટે નોન-ઇન્વેસિવ, પોર્ટેબલ ઓનસાઇટ ડિટેક્શન મેડિકલ ટૂલ્સ સ્ટાર્ટઅપે અત્યારસુધીમાં 70 યુનિટ્સનું વેચાણ...

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે ૨૦૧૩ પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં...

 સેગમેન્ટમાં સૌથી ઝડપી ગતિ: 6.3 સેકન્ડમાં 0-60 કિમી/કલાક અમદાવાદ, 24 સપ્ટેમ્બર, 2025: ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં વૈશ્વિક અગ્રણી ટીવીએસ...

નવી દિલ્‍હી, દિલ્‍હીના ટાગોર ગાર્ડન સ્‍થિત તિતારપુર રાવણ માર્કેટમાં ૭૦ વર્ષથી રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે....

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ પંજાબ માટે એક વધુ મોટું રેલવે માઈલસ્ટોન હાંસલ થયું છે. લાંબા સમયથી અપેક્ષિત પંજાબની રાજપુરા-મોહાલી નવી રેલ લાઇનને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રિય રેલવે પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી શ્રી રવિનીત સિંહ બિટ્ટૂએ આજે આ જાહેરાત કરી હતી. આ નિર્ણય પંજાબના લોકોએ છેલ્લા 50 વર્ષથી કરી રહેલી માંગને પૂર્ણ કરે છે. 18 કિમી લાંબી આ રેલ લાઇન માટે રૂ. 443 કરોડનો ખર્ચ થશે અને તે માલવા વિસ્તારમાંથી સીધો રાજ્યની રાજધાની ચંદીગઢ સાથે સંપર્ક સ્થાપિત કરશે. નવી લાઇનના મુખ્ય લાભો: સીધી કનેક્ટિવિટી: અગાઉ, લુધિયાણાથી આવતી ટ્રેનોને ચંદીગઢ પહોંચવા માટે અંબાલા મારફતે જવું પડતું હતું, જેના કારણે વધારાનું અંતર અને સમય લાગતો હતો. હવે રાજપુરા અને મોહાલી વચ્ચે સીધું  જોડાણ મળશે, જેથી મુસાફરીનું અંતર આશરે 66 કિમી ઓછું થશે. માલવા પ્રદેશના તમામ 13 જિલ્લાઓ હવે ચંદીગઢ સાથે સારી રીતે જોડાશે. તે હાલના રાજપુરા-અંબાલા રૂટ પરના  ટ્રાફિકને હળવો કરશે અને અંબાલા-મોરિંડા લિંકને ટૂંકી કરશે. ઉપલબ્ધ તમામ વિકલ્પોમાંથી આ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તેમાં સૌથી ઓછું કૃષિ જમીન અધિગ્રહણ જરૂરી છે, જેનાથી ખેતીની પ્રવૃત્તિઓ પર ન્યૂનતમ અસર થશે. આર્થિક અસર: આ પ્રોજેક્ટ ટેક્સટાઈલ્સ, મેન્યુફેક્ચરિંગ અને કૃષિ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. તે પંજાબના કૃષિ આધારભૂત વિસ્તારોને મુખ્ય વ્યાપારી કેન્દ્રો અને બંદરો સાથે જોડતો વ્યાપક નેટવર્ક ઉભું કરશે, જેના કારણે સુવિધા મળશે: કૃષિઉત્પાદનોની ઝડપી હેરફેર ઉદ્યોગોમાટે પરિવહન ખર્ચમાં ઘટાડો (જેમ કે રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ) ધાર્મિકસ્થળોની મુલાકાતે જતા યાત્રાળુઓ માટે વધુ સારી કનેક્ટિવિટી અને પર્યટન માટે વધારાની સંભાવનાઓ ગુરુદ્વારાફતેહગઢ સાહિબ, શેખ અહમદ અલ-ફારૂકી અલ-સિરહંદીનો દરગાહ, હવેલી તોડર મલ, સાંઘોળ મ્યુઝિયમ વગેરે સાથેની કનેક્ટિવિટી નવી વંદે ભારત એક્સપ્રેસ સર્વિસ : એક નવી વંદે ભારત એક્સપ્રેસને કનેક્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે: માર્ગ:ફિરોઝપુર કૅન્ટ. → ભટિંડા  → પટિયાલા → દિલ્હી સર્વિસ: અઠવાડિયામાં 6 દિવસ (બુધવાર સિવાય) મુસાફરીનો સમય: 6 કલાક 40 મિનિટ (486 કિમીનું અંતર) ફ્રીક્વન્સી: દૈનિક સેવા, જે સરહદી જિલ્લાને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડશે પંજાબમાં રેલવેનું રેકોર્ડ રોકાણ:...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.