Western Times News

Gujarati News

નવસારી, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું બોરસી માછીવાડ ગામ માટે દરિયાઈ તોફાન નવાઈની વાત નથી. તે દર વર્ષે નાના મોટા બે...

(પ્રતિનિધિ) આણંદ, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સીટી સંચાલિત સી. વી. એમ. ફૂટબૉલ ક્લબમાં તાલિમ લેતા ત્રણ તાલીમાર્થીઓની નેશનલ લેવલે પસંદગી થતાં ફેહજાન...

અમદાવાદ શહેરમાં એમ્બ્રોઈડરી મશીનના ૧.પ૦ લાખ કારખાના હાલમાં ચાલે છે (એજન્સી)અમદાવાદ, અમદાવાદ જીલ્લા ઉધોગ અને અમદાવાદ એમ્બ્રોઈડરી એસોસીએશનની મળેલી મીટીગ...

સરખેજ, નિકોલ, દરિયાપુર, અમરાઈવાડી, નરોડામાં દરોડા પાડી દારૂના ત્રણ અને હથિયારના ચાર કેસ કર્યા અમદાવાદ, રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી...

(એજન્સી)નવીદિલ્હી, ચીને ભારતના છેલ્લા પત્રકારને પણ દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પત્રકારના ચીનમાં રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજાે રિન્યૂ કરવામાં આવ્યા...

(એજન્સી)ભુવનેશ્વર, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (સીબીઆઈ) એ રવિવારે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનગામાં ૨ જૂને ૨૮૮ લોકોના જીવ લેનારા ભયાનક ટ્રેન અકસ્માતના...

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ માં રોટરી ક્લબ વલસાડ આયોજિત “ રોટરી એક્ષેલન્સ એવોર્ડ -૨૦૨૩ " એનાયત થયા...

કુલ રૂા.૪૩,૬૬,૦૬૮/- નો મુદ્દામાલ જપ્ત ઃ ચાલક સહિત બે ની અટકાયત (તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) ગત રાતે દાહોદ જિલ્લના દેવગઢબારીયા...

બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ-ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭...

નવી દિલ્હી, ઓડિશા ટ્રેન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૮૧ લોકોના મૃતદેહોને ઓળખવા માટે DNA મેચિંગના પરિણામની રાહ જાેઈ રહેલા ઘણા વ્યાકુળ પરિવારો...

નવી દિલ્હી, આજના સમયમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. અગાઉ સંસાધનોના અભાવે અનેક પ્રકારની વસ્તુઓ બગડી જતી હતી. ખાસ કરીને...

અમદાવાદ, નારી ગામના યુવાને વરતેજ પોલીસ મથક બહાર જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લીધાની ઘટનામાં યુવાને મધરાત્રે હોસ્પિટલ બીછાને દમ...

અમદાવાદ, અરબી સમુદ્રમાં વાવાઝોડુ બિપરજાેય તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં ૯૦૦ કિલો મીટરનું...

પોરબંદર, બિપોરજાેય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. વાવાઝોડું હાલ પોરબંદરથી ૨૯૦ કિમી દૂર છે, ત્યારે ભારે પવન ફૂંકાવવાને કારણે...

અમદાવાદ, રાજ્ય સરકારના અંદાજ મુજબ આઠ દરિયાકાંઠાના જિલ્લાઓના ૪૪૧ ગામોમાં આશરે ૧૬. ૭૬ લાખ લોકો સાયક્લોન બિપોરજાેયથી પ્રભાવિત થવાની ધારણા...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.