Western Times News

Gujarati News

Search Results for: ફેલ

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે રદ્દ કર્યા બાદ કુખ્યાત આઈએસઆઈ ખૂબ જ રઘવાયું થયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજાે અને...

બીજી લહેર કાબુમાં છે પરંતુ દશેરા, દિવાળી, છઠ જેવા તહેવારો ત્રીજી લહેરનો ખતરો વધારી રહ્યા હોવાનો એમ્સના વડા ડૉ.ગુલેરિયાની ચેતવણી...

અંગદાન.. જીવનદાન: સિવિલ હોસ્પિટલમાં અંગદાનની 12 મી ઘટના હ્યદય, ૨ કિડની, 1 લિવર,1 સ્વાદુપિંડના દાનથી 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું સિવિલ...

કાબૂલ, અફઘાનને રગદોળીને સત્તામાં આવી ચડેલા તાલિબાન સામે ઇસ્લામિક સ્ટેટ માથુ ઉંચકી રહ્યું છે. ૨૦ વર્ષના યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં આતંક...

અંબાજી, સોમવાર સાંજના સમયે ગબ્બર નજીકથી અંબાજી મંદિરની સામેના કોમ્પલેક્સમાં આવેલી હોટલના માલિકનો તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી...

અંબાજી, સોમવાર સાંજના સમયે ગબ્બર નજીકથી અંબાજી મંદિરની સામેના કોમ્પલેક્સમાં આવેલી હોટલના માલિકનો તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી...

શ્રી મારૂતિ કુરિયરનો આગામી પાંચ વર્ષમાં વર્ષે રૂ. 300 કરોડનો બિઝનેસ મેળવવાનો લક્ષ્યાંક- ઊભરતા ઈ-કોમર્સ બિઝનેસમાં નોંધપાત્ર હિસ્સો મેળવવાની યોજના...

અન્ય કોર્પોરેશનની જેમ અમદાવાદમાં વેક્સિન લીધા વગરના ખેલૈયાઓ પર પ્રતિબંધ મૂકવા માગણી ઊઠી અમદાવાદ, શહેરમાં કોરોનાની સેકન્ડ વેવનો પ્રકોપ મ્યુનિ....

‘જળહાટ જન અભિયાન’ ના પ્રારંભીક તબકકામાં હોટેલમાં ભોજન લેતા ગ્રાહકોને અડધો ગ્લાસ પાણી આપવામાં આવશે. ઈન્દોર, લોકોમાં પાણીની બચત અંગે...

વિજાપુર, વિજાપુરમાં ખત્રીકુવા જુનીકોર્ટના જવાના માર્ગે ગટરોનું ગંદુ પાણી ઉભરાઈને બહાર આવતા લોકોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. જેને લઈને જુનીકોર્ટના...

આણંદ, કોરોના મહામારી દરમ્યાન ડો. કૃતિક શાહ દુનિયાના સૌથી પહેલા હોમિયોપેથીક ડોકટર છે જેમને ૧૦૦ વેબીનાર એટલે કે, ૧૦૦ ડિજિટલ...

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વ્યસનમુક્તિ અને નશાકારક પદાર્થોના ઉપયોગ પર રોક અંગે જાગૃતિ કેળવવા નશાબંધી સપ્તાહની ઉજવણી અમદાવાદની નશાબંધી...

મુંબઈ, પાછલા એક વર્ષથી વધારે સમયથી બોલિવૂડ પોતાની ફિલ્મો કરતા વધારે ડ્રગ્સને કારણે ચર્ચામાં છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા બોલિવૂડમાં...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૯ લોકોના મોત થયા છે. મૃતકોમાં ૪ ખેડૂત, ૩...

લખનઉ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા. મૃતકોમાં ૪ ખેડૂતો, ૩ ભાજપના...

અમદાવાદ, ૨ ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની ૧૪૨૫૦ ગ્રામ પંચાયતોમાં...

જબલપુર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કૃષિની પ્રગતિમાં અને આ માટે આધુનિક જ્ઞાન...

અમદાવાદ, અમદાવાદના રીયલ એસ્ટેટમાં મોટું અને જાણીતુ નામ ધરાવતા સફલ ગ્રુપ પર ઈન્ક્‌મટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. કુલ ૨૨ ઠેકાણામાંથી...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લાગુ કરવામાં આવેલા કૃષિ નિયમોના વિરોધને રાજકીય છેતરપિંડી જણાવ્યો છે. વડાપ્રધાને ઓપન મેગેઝીનને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.