Western Times News

Gujarati News

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૦૨૫ની સિઝનમાં ઘરઆંગણે ત્રણ પરાજય સહન કરનારી દિલ્હી કેપિટલ્સ હાલમાં ચોથા ક્રમે...

નવી દિલ્હી, દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી સરકારમાં ૧૨,૭૪૮વર્ગખંડોના નિર્માણમાં ભ્રષ્ટાચાર બદલ આપ નેતાઓ મનિષ સિસોદીયા...

નવી દિલ્હી, પહેલગામ હુમલા પછી બંને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીનાં પગલે પાકિસ્તાનના પત્રકાર જાવેદ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાનના...

પ્યોગ્યાંગ, ઉત્તર કોરિયાએ ૫૦૦૦ ટનના ડીસ્ટ્રોયર શ્રેણીનું યુદ્ધ જહાજ ‘ચોએ-હયોન’ તરતું મૂક્યું છે. કેટલાક એક્ષપર્ટસનું માનવું છે કે તે ટૂંકા...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ અને એસિડ હુમલાના પીડિતો માટે ડિજિટલ કેવાયસી માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આદેશ આપીને જણાવ્યું હતું કે...

નવી દિલ્હી, પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આદેશ પછી છેલ્લા છ દિવસોમાં ૫૫ રાજદ્વારીઓ, તેમના આશ્રિતો અને સહાયક...

વોશિંગ્ટન, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતાં તણાવ વચ્ચે અમેરિકાએ બંને દેશોને તંગદિલીમાં વધારો ન કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું...

પિટ્‌સબર્ગ, અમેરિકાના મધ્ય-પશ્ચિમ ભાગમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એક શક્તિશાળી વાવાઝોડાને કારણે ઝાડ અને વીજળીના તાર તૂટી પડતા પેન્સિલવેનિયા,...

વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછીના પ્રથમ ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં જીડીપી ગ્રોથ ઘટીને ૦.૩ ટકા થઈ ગયો હતો, જે ઓક્ટોબર-ડિસેમ્બર...

મુંબઈ, એક્ટિંગમાં પડકારજનક રોલને પસંદ કરનારી સામંથા રૂથ પ્રભુએ પ્રોડ્યુસર તરીકે ઝંપલાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી હોરર કોમેડી ફિલ્મોનો ટ્રેન્ડ...

મુંબઈ, સંવેદનશીલ એક્ટર પરેશ રાવલે નેશનલ એવોડ્‌ર્સમાં ચાલતી પોલમપોલને ઉજાગર કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પીઢ કલાકારે નેશનલ એવોર્ડમાં ચાલતા...

મુંબઈ, વિક્કી કૌશલ અને કેટરીનાએ મુંબઈના જુહૂના તેમના ફલેટનો લીઝ કરાર રીન્યૂ કરાવ્યો છે. નવેસરથી નક્કી થયેલાં દર અનુસાર વિક્કી...

રાજકોટ, રાજકોટ શહેરમાં પ્રેમ પ્રકરણને કારણે એક યુવાનની કરુણ હત્યા થઈ છે. ગત રાત્રે બાપુનગર વિસ્તારના સ્લમ ક્વાર્ટર્સમાં ત્રણ વ્યક્તિઓએ...

મહેસાણા, મહેસાણા તાલુકાના પાલોદર ગામે પત્નીને અવારનવાર મારઝૂડ કરીને ત્રાસ આપતા પતિએ દોઢેક વર્ષ પહેલાં પત્નીના માથામાં પાટલી મારી દેતાં...

દાહોદ, ધરતીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં રોષ ફેલાયેલો છે. રાજ્ય સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને...

મેંગલુરુ, પહેલગામમાં આતંકી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત બાદ દેશભરમાં આક્રોશ ચરમસીમાએ છે. આ દરમિયાન કર્ણાટકના મેંગલુરુમાં ક્રિકટ મેચ દરમિયાન પાકિસ્તાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.