Western Times News

Gujarati News

Search Results for: કોરોનાકાળ

મહાન વ્યક્તિ વિના કોઇ મહાન કાર્ય થઈ શકે નહીં! ગુજરાત બાર કાઉન્સિલના વહીવટી તંત્ર સામે ઉઠેલા કથિત ગંભીર સવાલોની ન્યાયીક...

ગાંધીનગર, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના સરકારી કર્મચારીઓના...

સુરત, સુરત શહેરમાં કોરોનાકાળ દરમિયાન સ્થિતિ ખૂબ જ અઘરી હતી તે સમય દરમિયાન સ્મીમેર હોસ્પિલટલમાં વોર્ડ બોય અને આયા તરીકે...

અમદાવાદ, અમદાવાદમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. નાની નાની વાતોમાં અથવા તો પારિવારિક ત્રાસને કારણે આપઘાતના બનાવો વધ્યા છે. બીજી...

અમદાવાદ નગરજનો માટે કમલમ અને ફળ મહોત્સવ ખુલ્લો મુકતા મંત્રી શ્રી આર.સી. ફળદુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અન્ય રાજ્યોમાં પણ આ...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઘાતક કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં મહત્વની ફરજ બજાવનાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીએ રાજીનામું આપ્યું છે. બીજી તરફ જે.વી....

પીપીપી ધોરણે સરકાર અને એક સામાજીક સંસ્થાની ભાગીદારીથી દસ આઇસીયુના બેડનો પ્રારંભ કરાવ્યો- 326થી વધારે જાહેર શૌચાલ્ય, 65,000થી વઘારે વ્યક્તિગત...

ભોપાલ, કોરોના મહામારીના કારણે મધ્ય પ્રદેશની આર્થિક સ્થિતી ભલે ડામાડોળ થઈ ગઈ હોય, પણ સરકાર પોતાના આંધળા ખર્ચા કરવામાં જરાંયે...

નવીદિલ્હી, કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલો એક્ટર સોનુ સૂદે શુક્રવાર, ૨૭ ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી...

અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ હોસ્પિટલની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર...

મુંબઈ, ૨૯ જાન્યુઆરીના રોજ એર એશિયાની અમદાવાદ-ચેન્નાઈ અને ઈન્ડિગોની બેંગલુરુ-વડોદરા ફ્લાઈટ મુંબઈના આકાશમાં જાેખમી રીતે એકબીજાની સામે આવી ગઈ હતી....

જુનાગઢ, રાજ્યના કાયદા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન બ્રમ્હાનંદ વિદ્યાધામ ચાંપરડાની શુભેચ્છા મુલાકાત, નર્સીંગ સ્ટાફ ક્વાર્ટર...

રાજ્ય વેરા ભવન-અમદાવાદના નવિનીકૃત મકાનનું લોકાર્પણ- પ્રજાનો એક-એક પૈસો પ્રજાના ઉત્કર્ષ માટે વપરાશે –નાયબ મુખ્યમંત્રી શ્રી  વેરા અને વાણિજ્યની સુવિધાઓને વધુ...

અમદાવાદના ત્રણદરવાજા વિસ્તારના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક-સમાજોત્થાન માટે રાખડીઓના માધ્યમથી જનજાગૃતિ યજ્ઞનો પ્રારંભ કર્યો અવનવી રાખડીઓ બનાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ...

ખાડિયા- રાયપુરમાં આવેલ સૌરાષ્ટ્ર ફરસાણના બફવડાની ભારે માંગઃ બફવડાની સુવાસ અન્ય શહેરોમાં પ્રસરી વડોદરા, કપડવંજ જેવા શહેરોમાંથી બફવડા માટે “ઓનલાઈન”...

ગરીબ-શ્રમજીવી વર્ગની રોજી રોટી પર તરાપ મારતા ૧૩૧૧ લારી-ગલ્લા દૂર કર્યા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના શાસકો અને વહીવટીતંત્ર...

ઈતિહાસ એ માત્ર અભ્યાસક્રમનો વિષય નથી,પરંતુ જનતામાં જુસ્સો પ્રેરિત કરવાનું અગત્યનું પરિબળ છે: શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સ્વાતંત્રદિનની પૂર્વસંધ્યાએ "આઝાદીનો અમૃત...

આઝાદીનો અમૃત મહોત્સવ: ૭૫મો સ્વાતંત્ર્ય દિન:'  હોસ્પિટલ પરિસરમાં ત્રિરંગાને લહેરાવીને કોરોના સામેની આઝાદીનો આશાવાદ વ્યક્ત કરતા આરોગ્ય અધિક મુખ્ય સચિવ...

અમદાવાદના ઈસનપુર વિસ્તારની ઘટના-બે બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાની થાઈરોડની તકલીફને લીધે વજન વધી જતાં પતિએ ઝગડો કર્યો અમદાવાદ, શહેરમાં...

સિવિલ મેડીસીટીની કિડની હોસ્પિટલ અને ગુજરાત મીડિયા કલબના સંયુક્ત પ્રયાસે “વન મિલિયન પ્લેજ-ફોર ઓર્ગન ડોનેશન”જનહિતલક્ષી પહેલ હાથ ધરાઇ દેશભરમાં  પ્રતિ...

મુંબઈ- દિલ્હીથી આવતો બિઝનેસ હજુ પ૦ ટકા સુધી ઠપ્પ ઃ સંભવિત ત્રીજી લહેરને લઈને ચિંતા (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના કેસો ઘટતા...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત ૯મો હપતો જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.