Western Times News

Gujarati News

Search Results for: કોરોનાકાળ

અમદાવાદ, કોરોનાકાળમાં સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું અને તેની અસર દેશની ઈકોનોમી પર પડી. સંક્રમણના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે...

અમદાવાદ, ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કેટલાક લોકોની સંપત્તિમાં અઢળક વધારો થયો છે. જાેકે એક વર્ષમાં ૧૫ નવા અબજાેપતિ જાેડાઇ ગયા...

અમદાવાદ, અમદાવાદ શહેરની જનતાને હવે ટ્રાફિકમાંથી મોટો છૂટકારો મળશે. કારણ કે, એસ.જી.હાઈવે પરનો સોલાથી ગોતા વચ્ચેનો ઓવરબ્રિજ હવે પૂર્ણતાના આરે...

કોરોનાકાળમાં પી.પી.ઇ.કીટ માં સજ્જ હેલ્થકેર વર્કર્સની રાઉન્ડ ધ ક્લોક દર્દીઓ માટેની સેવાના પરિણામે જ આજે રાજયમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ...

સાબરકાંઠા, કોરોનાકાળમાં લોકડાઉન સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માતની સતત રોજે...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો આજે બીજાે અને અંતિમ દિવસ હતો ત્યારે પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી આજે શરૂ કરાઇ હતી....

ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો આજે બીજાે અને અંતિમ દિવસ હતો ત્યારે પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી આજે શરૂ કરાઇ હતી....

ડિજિટલ હેલ્થ મિશનઃ યુનિક ID કાર્ડ આપવામાં આવશે -વડાપ્રધાને મિશનની શરૂઆત કરી ડોક્ટર કાર્ડ જાેઈને જ જાણકારી મેળવી લેશે કે...

નવી દિલ્હી, કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા અભિનેતા સોનુ સુદ પર તાજેતરમાં આવકવેરા વિભાગે દરોડો પાડ્યો હતો અને તેમના...

ભારતના 400 બિલયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને સિધ્ધ કરીશું :- દર્શનાબેન જરદોશ રાજ્યકક્ષાના 'વાણિજ્ય ઉત્સવ' નો અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવતા કેન્દ્રીય...

ઉદેપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતનુ કહેવુ છે કે, જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિન્દુઓની વસતી ઓછી થઈ છે...

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા આરોગ્યમંત્રી તરીકે પદભાર સંભાળતા સિવિલ હોસ્પિટલના તબીબો સાથે આરોગ્ય વિષયક ચર્ચાઓ...

કોરોનાકાળમાં એક લાખથી વધુ દર્દીઓએ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો :સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી સિવિલ હોસ્પિટલ કોરોના...

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે “નરેન્દ્ર મોદી વન” માં...

ગીરસોમનાથ, સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ગત વર્ષે કોરોનાકાળમાં મંદિરના દ્વાર બંધ રહ્યા હતા, ત્યારે...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રીકા એવન્યૂમાં રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદ્ધાટન કર્યું. આ સાથે જ પીએમ...

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર પોલીસ બેંકો તથા સરકાર તરફથી કેટલીય જાહેરાતો કરવામાં આવે છે તેમ છતાં નાગરીકો ઓનલાઈન સક્રિય રહેતાં ગઠીયાઓનાં ભોગ...

ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અંતે રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં રૂપાણી જાય છેની અફવાઓ...

કોરોનાની પ્રથમ લહેરમાં દાહોદ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જનકલ્યાણની વિવિધ પ્રવૃત્તિને આ પુસ્તિકામાં ગ્રંથસ્થ કરાઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ...

સમગ્ર સૌરાષ્ટ્રમાં સેંકડો રકતદાન કેમ્પ કરી, કરાવીને હજારો દર્દી નારાયણ, દરીદ્ નારાયણ, થેલેસેમીયા પીડિત બાળકોને નવજીવન આપવામાં નિમિત બનનાર, સેવાવ્રતી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.