Western Times News

Gujarati News

(એજન્સી)ન્યૂયોર્ક, અમેરિકાના પેન્સિલવેનિયામાં એક કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે, જયારે તેમની કાર એક વૃક્ષ સાથે ટકરાયા...

ભારતમાં એપલ ફોનનું ઉત્પાદન કરવા સામે ટ્રમ્પનો બળાપો (એજન્સી) નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દોહામાં એક મોટું નિવેદન આપ્યું છે,...

પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ વાતચીત કરવામાં આવશેઃએસ જયશંકર (એજન્સી)નવીદિલ્હી, પાકિસ્તાન સાથેના તણાવ પછી, એસ જયશંકરે આજે...

બંને દેશો વચ્ચે અણુયુદ્ધ થતાં અટકાવ્યુંઃ ટ્રમ્પ (એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે પાંચ દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે...

દેશનું બંધારણ રાષ્ટ્રપતિને કોઈપણ બિલ પર નિર્ણય લેવાનો વિવેકાધિકાર આપે છે નવી દિલ્હી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં...

કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં અને કોચ સંરચનામાં પરિવર્તન પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન 1.       ટ્રેન નં. 19411 સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ 15 મે 2025 થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (10.05 કલાકે) ઉપડશે. 2.       ટ્રેન નં. 19412 દૌલતપુર ચૌક-સાબરમતી એક્સપ્રેસ 14 મે 2025 થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (15.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. 3.       ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (10:25 કલાકે) ઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 10.53/10.58 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે. 4.       ટ્રેન નં.19224 જમ્મુતવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 14 મે 2025 થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (14.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 13:08/13:10 કલાકનો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર  આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.  ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન 1.       ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ 15  મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી 10.30 કલાકને બદલે 10.25 કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52  કલાક નો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.  2.       ટ્રેન નંબર 19107 ભાવનગર-MCTM ઉધમપુર એક્સપ્રેસ નો 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 10.05/10.10 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન- પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. કોચ સંરચનામાં પરિવર્તન • ટ્રેન નં. 22957/22958 ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી અને 14 મે 2025 થી વેરાવળથી એસી 2-ટાયર ના 2 કોચ, એસી 3-ટાયરના 5 કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ, જનરલ ક્લાસના 4 કોચ અને 2 કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે....

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદો-૧૯૯૭ની કલમ-૨૦માં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા રૂ‌.૧ લાખથી વધારીને રૂ.૩ લાખ કરાઇ...

ગુજરાતનાં ૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત; રાજ્યમાં ૧૪,૮૯૫ MCFT પાણીની જરૂરીયાત સામે ૨.૨૩ લાખ MCFT જથ્થો ઉપલબ્ધ ગુજરાતનાં ૨૦૭ જળાશયોમાં ગત વર્ષની...

મેશ્વો નદી પર વાસણા સોગઠી ગામ પાસે રૂ. ૫.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના લવાડ, વાસણા સોગઠી, શિયાવાડા, અંત્રોલી અને સુવાના...

મુંબઈ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ શરૂ થઈ ગયો છે. સ્ટાર્સે પોતાના લુક્સથી પોતાનું આકર્ષણ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. કાન્સના...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ વિશે એક મોટા સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણીને પ્રભાસની આગામી...

નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૫ના અંતિમ તબક્કા માટે ટીમોની હાલમાં કામચલાઉ રિપ્લેસમેન્ટ માટે ખેલાડીઓને બદલી માટે સાઇન કરી શકે છે, પરંતુ...

જમ્મુ અને કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ દરમિયાન સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં...

નવી દિલ્હી, એકસમાન નંબરો ધરાવતા વોટર આઇકાર્ડની દાયકાઓથી જૂની સમસ્યાનો અંત આવ્યો છે અને આવા કાર્ડ ધરાવતા લોકોને નવા નંબરોવાળા...

નવી દિલ્હી, આઈટી જાયન્ટ માઇક્રોસોફ્ટ ફરી એકવાર તેના વિવિધ એકમોમાંથી ૭૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી છે. માઇક્રોસોફ્ટે જાહેરાત કરી...

ઢાંકા, બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. દેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની અવામી લીગ સરકારને ઉથલાવી દીધાના...

કાલાબુર્ગી (કર્ણાટક), કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું હતું કે વિપક્ષ સર્વપક્ષીય બેઠકમાં યુદ્ધવિરામના ટ્રમ્પના દાવા અંગે સરકારને સવાલ કરશે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.