Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાતી સિનેમાના ચાહકો માટે મનોરંજનના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. ધમાકેદાર કોમેડી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ 'તંબુરો'...

મુંબઈ, એક તરફ દેશ અને દુનિયા પર્યાવરણ, પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો અને તેમાં લાંબા ગાળાના તેમજ ટકાઉ પરિવર્તનો પર સતત કામ કરે...

સુરત, રાજ્યની સરકારી હોસ્પિટલો-જિલ્લા હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામા આવે છે. જેમાં હાલ ૨૦૨૪-૨૫ના વર્ષ પ્રમાણે ૧૩૮૬ દવાઓ છે. આ...

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું ઠરાવ્યું છે કે કોઇ વ્યક્તિ અન્ય કોઇનું વાહન લઇને નીકળ્યો હોય અને...

નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે શાબ્દિક યુદ્ધ પણ તેજ બન્યું છે. અમેરિકાના સંરક્ષણ મંત્રીએ જ્યારે યુદ્ધ ચાલુ...

નવી દિલ્હી, નવી દિલ્હી ખાતેના ‘રાયસીના ડાયલોગ’ના ઉદ્ઘાટન પ્રસંગે ફિનલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા...

સુરત, સુરત શહેર પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશનમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પાંડેસરા વિસ્તારની ભીડભંજન સોસાયટીમાં ચાલતા...

ઉમરગામ, ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે ઉમરગામના મરોલી ગામના...

નવી દિલ્હી, ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ ટેન્કરના પરિવહન પર મુકેલાં પ્રતિબંધને પગલે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ચિંતાનું મોજું પ્રસરી...

મોરબી, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ગુજરાતના અર્થતંત્રના મહત્વના ગણાતા મોરબીના સિરામિક ઉદ્યોગ...

કોહિમા, ઉત્તરપૂર્વના ૮ રાજ્યોના ૮૯ પરંપરાગત ઉત્પાદનોને જીઆઈ (જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન) ટેગ પ્રાપ્ત થયો છે. સૌથી વધુ ૪૮ હેન્ડિક્રાફ્ટ ઉત્પાદનો જીઆઈ...

નવી દિલ્હી, એક દુર્લભ આદેશમાં સુપ્રીમ કોર્ટે પત્ની અને ચાર વર્ષની પુત્રીને ભરણપોષણ ન ચુકવતા પતિના પગારમાંથી દર મહિને રૂ.૨૫,૦૦૦ની...

તેહરાન, અમેરિકા-ઈઝરાયેલના અવિરત હુમલાઓથી પારાવાર નુકસાન થવા છતાં ઈરાન પીછેહઠ કરવાના મૂડમાં નથી. કટોકટીના આ સમયમાં ઈરાન મરણિયુ બન્યું છે...

નવી દિલ્હી, કેનેડામાં રહેતી પંજાબી મૂળની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા થઈ છે. આ ઘટનાથી કેનેડામાં રહેતા...

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કોલ સેન્ટર, વોટ્સએપ ચેટબોટ, મોબાઈલ એપ, સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ જેવા ફરિયાદોના તમામ અલગ-અલગ માધ્યમોને...

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન- જેતલપુર, ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટને તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ એક ફરિયાદ મળી હતી. જેમાં ફરિયાદીએ તેમના  ભોજનમાં મૃત ગરોળી...

શનિવારે ઈરાન પર અચાનક હુમલા બાદ ટ્રમ્પ સરકાર કોંગ્રેસનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહી છે વોશિંગ્ટન ડીસી,  અમેરિકન સેનેટે રાષ્ટ્રપ્રમુખ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.