મોસ્કો, રશિયાની સરકારી એરલાઈન્સ એરોફ્લોટ પર સાઈબર એટેક થયો હતો. એના કારણે અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી...
બેઇજિંગ, ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આ વરસાદને કારણે અત્યાર સુધીમાં ૩૦ લોકોનાં મોત થયાં છે, જ્યારે...
પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી, 37 મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા આરોગ્ય, શિક્ષણ તેમજ આજીવિકામાં...
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વિશેષ વધારવા માટે રાજભવનમાં રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક આદિજાતિ વિકાસ મંત્રી શ્રી...
અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ Ø અંબાજી મંદિરથી ગબ્બર સુધી થશે...
બેઇજિંગ, ચીનની રાજધાની બેઇજિગના ઉત્તરીય બહારના વિસ્તારમાં ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે ૩૦ લોકોનાં મોત થયા છે. રાજધાનીમાં ૮૦,૦૦૦ થી...
લંડન, યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ છેલ્લા ૩ વર્ષથી અવિરત ચાલતું રહયું છે. યુધ્ધ અટકાવવા માટે જેટલા પણ પ્રયાસો થયા...
બ્રીજનું સમારકામ જલ્દી થાય તેવી સ્થાનિકો સહિત વાહનચાલકોની માંગ તલોદ, વડોદરા-આણંદ વચ્ચેના ગંભીરા બ્રીજની ઘટના બાદ મોડે મોડે તંત્ર તો...
વડાલીના થેરાસણામાં અરજદારે પંચાયતથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી તલોદ, સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના થેરાસણા ગ્રામ પંચાયત દ્વારા ૧પમા...
શહેરને મેગાસિટી બનાવી હશે તો ડ્રેનેજ લાઈનમાં સુધારો આવશ્યક, જુના અધિકારીઓની સેવાઓનો લાભ લેવો જોઈએ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નૈઋત્યના...
ગુજરાતના સમગ્ર વકીલ આલમના પ્રાણ પ્રશ્નોના આર્તનાદ અંગે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ બાર કાઉન્સિલના સભ્યો...
ડ્રગ્સના આ કારોબારમાં સલીમ ઇમ્તિયાઝ શેખ ઉર્ફે સલીમ લંગડાની ૨૫ જુલાઈના રોજ ધરપકડ કરાઈ હતી (એજન્સી)મુંબઈ, મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના...
(એજન્સી)નવી દિલ્હી, દેશમાં કૂતરા કરડવાની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે તાજેતરમાં જ યુપીના એક કબડ્ડી ખેલાડીનું કુતરું કરડતા...
ગાંધીનગરની મહિલાને ૩ મહિના હાઉસ એરેસ્ટ કરી રૂ.૧૯ કરોડ પડાવ્યા-સુરતમાંથી એક યુવકની ધરપકડ અમદાવાદ, ગાંધીનગરની મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરીને...
આ મામલે ભારે વિવાદ થયા બાદ - નિવૃત શિક્ષકોને કરાર આધારે રાખવાના નિર્ણયને આખરે સરકારે રદ કર્યો (એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારના...
ન્યાયધર્મનું પતન, રાજધર્મનું પતન અને ધર્મશાસ્ત્રો આધારિત સનાતન ધર્મના પતન અંગે જગદ્દગુરૂ શંકરાચાર્યાેની ચિંતા વાસ્તવિકતા છે, પરંતુ ભારતની સુપ્રિમ કોર્ટના...
નવી દિલ્હી, ભારતમાં ડિજિટલ પેમેન્ટનો આધારસ્તંભ ગણાતી UPI સિસ્ટમમાં 1લી ઑગસ્ટ, 2025 થી કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ પડવા જઈ રહ્યા...
નવી દિલ્હી, તા.૨૮: ઐતિહાસિક મંદિર પર ચાર દિવસથી ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ વચ્ચે, થાઇલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ અને...
શ્રીનગર, સોમવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લિડવાસમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ માહિતી ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા...
રાજ્યની કુલ ૫૫૬ ITIમાં ૨.૧૭ લાખ કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ સુવિધા ઉપલબ્ધ Ø અનુસૂચિત જાતિ-જનજાતિ, દિવ્યાંગ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી...
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડાના નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૧૦.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ...
(પ્રતિનિધિ) ગોધરા, સનાતન હિન્દુ ધર્મના ભક્તોને સનાતન શાસ્ત્રોનું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં ઉતારે તે હેતુ સર શ્રી સ્વામિનારાયણ વડતાલ...
(પ્રતિનિધિ) મોડાસા, બેંગલુરુથી બાબા રામદેવજીના દર્શનાર્થે રણુજાનો ૨૭૦૦ કિમીની ૧૯ મી સાયકલ યાત્રાનો પ્રારંભ થયો છે રામદેવ એકતા સંઘ બેંગ્લોર...
આ ફેરી ટ્રેન સેવા ત્યારે જ દોડશે જ્યારે ઓછામાં ઓછી ૧૬ કાર બુક કરવામાં આવી હોય.- કાર લઈને મુંબઈથી ગોવા...
મુંબઇ, મહારાષ્ટ્ર સરકારે દહી હાંડી ઉત્સવમાં ભાગ લેનારા ૧.૫ લાખ 'ગોવિંદાઓ' માટે વીમા કવચની જાહેરાત કરી છે, જેમાં મૃત્યુના કિસ્સામાં...
