Western Times News

Gujarati News

Search Results for: કૃષિ કાયદા

કોલકાતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ પશ્ચિમ બંગાળની મુલાકાત છે. તેમણે બંગાળ, ભાજપ અને હિન્દુત્વને જાેડતા પડાવોની આ યાત્રામાં સામેલ...

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પત્રનું સમર્થન કર્યું છે. નરેન્દ્ર...

નવી દિલ્હી, કૃષિ કાયદા રદ્‌ કરવાની માગણી સાથે ગુજરાતના ખેડૂતોએ દિલ્હીમાં પડાવ નાખ્યો છે, બુધવારે બપોરે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે દિલ્હીની સીમા પર આંદોલન કરી રહેલા ખેડૂતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ...

ગુરદાસપુર, અભિનેતા કમ ભાજપ સાંસદ સની દેઓલને કેન્દ્ર સરકારે વાય કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી. હવે 11 જવાનો અને બે પીએસઓ એમની સાથે...

નવી દિલ્હી, મોદી સરકારના નવા કૃષિ કાયદાઓને પરત લેવા દબાણ ઊભું કરવા માટે દિલ્હીના બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા...

મુંબઈ, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 21 દિવસથી આંદોલન કરી રહ્યા છે.સરકાર અને ખેડૂતો વચ્ચેની તમામ વાટાઘાટો અત્યાર...

નવી દિલ્હી, કેટલીક શક્તિઓ દ્વારા ખેડૂતોને જે રીતે ગુમરાહ કરીને કૃષિ કાયદા સામે પ્રદર્શન કરવા માટે ઉકસાવાઈ રહ્યા છે તે...

નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ૨૦માં દિવસે પ્રવેશ્યું છે. ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું હોવાથી સરકારે નમતું જાેખવાની...

નવી દિલ્હી, એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા(ASSOCHAM)દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ખેડૂત આંદોલનના કારણે અમારા સભ્યોને...

ટુકડે-ટુકડે ગેંગના લોકો ઘૂસી ગયા હોવાનો નેતાનો દાવો જયપુર,  કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. આ બધાની વચ્ચે ભાજપની...

ઉદ્યોગપતિઓની કૃષિ પેદાશોમાં એન્ટ્રીથી ખેડૂતો આક્રમક મૂડમાં: કેટલાક ખેડૂત નેતાઓ સરકાર સાથે વાતચીત કરવા પણ તૈયાર ન થતાં શંકાના દાયરામાં...

કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના ખેડૂત સંગઠનો પણ મેદાને પડયાં છે. ભારત બંધને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સફળતા મળી હતી. કેટલાંય ગામડાઓ...

ખેડૂતો નવા કાયદાથી કોર્પોરેટ કંપનીઓની લાલચ સામે લાચાર બની જશે એવી દલિલઃ આજે દિલ્હી-જયપુર નેશનલ હાઈવે પણ બ્લોક કરવાની ધમકી...

નવી દિલ્હી, સિંધુ બોર્ડર તૈનાત દિલ્હી પોલીસના બે IPS ઓફિસર કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર સિંધુ બોર્ડર પર...

નવી દિલ્હી, સરકાર નવા કૃષિ કાયદા પાછા ના ખેંચે ત્યાં સુધી ખેડૂતો દિલ્હીની બોર્ડર પરથી હટવા માટે તૈયાર નથી.તેવામાં હવે સરકારે...

નવી દિલ્હી, ખેડૂત આંદોલનના પગલે હરિયાણામાં ભાજપની સરકાર સામે સંકટ સર્જાયુ છે. કારણકે હરિયાણામાં ભાજપના સહયોગી અને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર...

દુનિયા રહે, ત્યાં સુધી સંવાદ ચાલતો રહેવો જાેઇએ એવી શીખ ગુરૂનાનક દેવના ઉપદેશને સંસદ ભવનના નવા મકાનના શિલાન્યાસ સમયે ટાંક્યો...

કાફલામાં પક્ષના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પણ હતા, કાર્યકરો ઉપર લાકડીઓથી હુમલો અને પથ્થરમારો કોલકાતા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના...

અમદાવાદ: આજે કૃષિ કાયદાના વિરોધમાં મેદાનમાં ઉતરેલા ખેડૂતોએ બંધના એલાનની જાહેરાત કરી છે. આવામાં દિલ્હી સહિત મહારાષ્ટ્ર સહિત પંજાબ, રાજસ્થાન,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.