Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બલિયાની ઘટનાને લઇ ધારાસભ્ય સુરેન્દ્રસિંહના નિવેદન પર નારાજગી વ્યકત કરતા ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ...

નવીદિલ્હી, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ચાર કરોડ પાર કરી ગયો છે.જયારે મૃતકોની સંખ્યા ૧૧.૧૫ લાખથી વધુ થઇ ગઇ છે.મહામારીની ચપેટમાં...

રશિયા એસસીઓ શિખર સંમેલનની મેજબાની વર્ચુઅલ માધ્યમથી કરવા જઇ રહ્યું છે. નવીદિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ખરાબ ચાલી રહેલ સંબંધો...

નવીદિલ્હી, તાજેતરમાં સ્થાયી અધ્યક્ષની માંગને લઇ ૨૩ વરિષ્ઠ નેતાઓ તરફથી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખવાને લઇ ખુબ વિવાદ થયો...

ન્યુયોર્ક, પાકિસ્તાન સરકાર આંતકવાદને જાહેર રીતે એવી નીતિ માની રહી છે જેને તે યોગ્ય ઠેરવે છે અને આ કારણે તેની...

નવીદિલ્હી, દેશના પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે જમ્મુ કાશ્મીરમાં ફરીથી કલમ ૩૭૦ લગાવવાની વકાલત કરી છે.તેમણે કહ્યું...

નવીદિલ્હી, એસએસી વિવાદને લઇ રાજયસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના દેશના જવાનોને યુધ્ધ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે નવરાત્રિના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને કહ્યું કે નવરાત્રિના પાવન...

નવીદિલ્હી, ભારતમાં ૨૦૧૯ની સરખામણીમાં અપરાધમાં સજા દરમાં સામાન્ય સુધારો જાેવા મળી રહ્યો છે ભારતીય દંડ સંહિતા હેઠળ અપરાધ માટે દેશવ્યાપી...

નવીદિલ્હી: મોટાભાગના ભારતીય વડાપ્રધાનની જેમ નરેન્દ્ર મોદી પણ પોતાના પૈસા બેંકમાં સંભાળીને રાખે છે તેમણે પોતાની કમાણીનો એક મોટો ભાગ...

નવીદિલ્હી: તામિલનાડુમાં બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી અને કેટલાંક અન્ય જાણીતા વ્યક્તિઓના રિસોર્ટ તોડવામાં આવશે આ રિસોર્ટ બહાથિયાના સુરક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર...

નવીદિલ્હી: ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ છેલ્લા છ મહિનાથી સતત ચાલી રહ્યો છે જુનમાં ગલવાન ઘાટીમાં થયેલા ધર્ષ બાદ...

નવીદિલ્હી: સુશાંતસિંહ રાજપુત મામલાની તપાસ સીબીઆઇએ પુરી કરી લીધી છે.સીબીઆઇને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઇ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ...

નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલા તણાવને પગલે હવે કેન્દ્ર સરકારે આર્થિક સ્તરે ચીન સામે ઘણા કડક...

નવીદિલ્હી: કોરોના વાયરસને લઇ હવે સતત રાહતના અહેવાલો આવી રહ્યાં છે. વૈશ્વિક મહામારી કોવિડ ૧૯થી પ્રભાવિત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસથી...

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના નવા આંકડા આવી ચુકયા છે આરોગ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી...

નવીદિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે નાણાં મંત્રીએ કહ્યું કે એલટીસી વાઉચર...

નવીદિલ્હી: ભારતમાં ગત ચાર મહીનામાં ૧૮,૦૦૬ ટન કોવિડ ૧૯ બાયોમેડિકલ કચરો પેદા થયો અને તેમાં મહારાષ્ટ્રનું યોગદાન સૌથી વધારે રહ્યું...

નવીદિલ્હી: ભારત અને ચીમમાં સીમા પર જારી તનાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે સાત રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીમા...

નવીદિલ્હી: તહેવારો સમયે કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે આરોગ્ય મંત્રાલયે એસઓપી જાહેર કરી છે જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા લોકોને તહેવાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.