Western Times News

Gujarati News

Search Results for: ફેલ

પટણા: દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસના કેસ સામે આવી રહ્યા હોવાથી સરકારો અને ડોકટરો ચિંતિતિ...

જયપુર: ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસની રસી ડિસેમ્બર સુધીમાં દેશમાં બધા માટે ઉપલબ્ધ થઈ જશે. તેમણે રોગચાળા...

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવન સહિત તમામ જાણકારો કહી ચૂક્યા છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાનું નક્કી...

નવીદિલ્હી: કોરોનાને લઈને અવાર નવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ તથા મોદી પર નિશાનો સાધતા રહ્યા છે. ફરી એક...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલુ છે અને બીજી તરફ રાજનૈતિક પાર્ટીઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપથી ઉપર નથી આવી...

અમદાવાદ: કોરોના વાયરસની બીજી લહેર સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ઘાતકી સાબિત થઈ છે. એમાં પણ આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં હવે...

કોરોના વાયરસ મહામારીની વચ્ચે અનેક લોકોના ઘર ઉજડી ગયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી રાફેલ પરિવારની કહાણી ખૂબ જ...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યો અને જિલ્લાઓઓના સ્થાનિક અધિકારીઓ સાથે...

સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી...

મોડાસા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા આંશીક છૂટછાટ સાથે દિવસે લોકડાઉન અને સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દીધો છે શહેરમાં જીલ્લા પોલીસતંત્ર...

એક તરફ કોરોનાની મહામારી ચરમસીમા પર છે ત્યારે બીજી તરફ કોવીડ  હોસ્પિટલ્સ માં સફાઇ પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે....

કોરોના મહામારીના કારણે સાઠંબા નગરમાં શરૂ થયેલો મોતનો સિલસિલો આજે પણ થોભવાનું નામ લેતો નથી. બરાબર લગ્નસરાની મોસમ દરમિયાન કોરોનાના...

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે...

કોરોનાને હરાવવા સીતારામબાપુએ ઔષધિ પૂરી પાડી- મોરારિબાપુએ સહાય આપી તળાજા, તળાજા પંથકમાં ફેલાયેલા કોરોનાને હરાવવા સંતો, સાહિત્યકાર અને સમાજસેવકો આગળ...

પાલનપુર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના પાલનપુરમાં આવી પહોંચ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણીએ જિલ્લા અધિકારીઓ સાથે...

પાટણ: ભારતમાં કોરાનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે .કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કોરોના સંક્રમણના...

નવીદિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પરંતુ ખતરો હજી સુધી ટળ્યો નથી. ભારત...

રાજકોટ: દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધી રહ્યાં છે. પરંતુ રાજકોટ એવુ શહેર બન્યું છે, જ્યાં સમગ્ર દેશમાં મ્યુકોરમાઈકોસિસના...

નવીદિલ્હી: દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશના ૧૧ રાજ્યોમાં ૧ લાખથી...

"બા" નું ઘર વૃધ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ, સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાની કોરોના કંટ્રોલ માટે પ્રશંસનીય સેવાઓ... "બા" નું ઘર વૃધ્ધાશ્રમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.