Western Times News

Gujarati News

સુરત ખાતે પી.પી. માણીયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદ હસ્તે  તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી...

બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને ખિલાડી કુમારે મૌન તોડ્યું એક ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત અને પૈસા લાગે છે, આવી...

એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરના આગામી એપિસોડમાં વિધવાનાં પુનર્લગ્ન માટે સામાજિક ન્યાય અને લડાઈ ચાલુ રહેશે. નરોત્તમ જોશી (વિક્રમ દ્વિવેદી) પોતાની બહેન નિર્મલા સંકળાયેલી હોવા છતાં વિધવાનાં પુનર્લગ્નનો ભારપૂર્વક વિરોધ કરે છે. તે નિર્મલાને અભય સાથે પરણવાથી રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જોકે  ભીમરાવ (અથર્વ) અને રમાબાઈ (નારાયણી મહેશ વર્ણે) નિર્મલાની પડખે રહે છે અને તેના અધિકારોનું રક્ષણ કરવા અને તેને અભય સાથે પરણવામાં મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવા માગતાં નથી. યુવાન ભીમરાવનું પાત્ર ભજવતો અથર્વ કહે છે, “નરોત્તમ વિધવાનાં પુનર્લગ્ન કરાવવા માટે વિરોધમાં છે અને ભીમરાવ તેની વિધવા બહેન નિર્મલાને ટેકો આપે છે. નરોત્તમ પોતાના સાળા અભય સાથે નિર્મલાને પરણતી રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જોકે ભીમરાવ અને રમાબાઈ અભય અને નિર્મલાની પડખે રહે છે, જેને લઈ નરોત્તમ તીવ્ર પગલાં લેવા માટે મજબૂર બને છે. આથી નરોત્તમ તેમને રોકવા માટે શું કરશે અને ભીમરાવ નિર્મલો ન્યાય અપાવવા માટે કઈ રીતે લડશે તે જોવું રહ્યું.”

વડોદરા, આઝાદીના અમૃત પર્વે વડોદરા જિલ્લામાં કલેકટર શ્રી અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની કચેરી,વડોદરા દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ...

કરીના કપૂરે શેર કર્યો વીડિયો કરીના કપૂરે કહ્યું પેપરનો ઉપયોગ કરીને અમે ટિમનું પહેલું રોક બેન્ડ સ્ટેજ બનાવવાનો પ્રયાસ કર્યો...

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાનું એક માત્ર રૂા. ૭.૬૫ લાખના ખર્ચે ઇ-કેન્સર ડિવાઇસનું લોકાર્પણ કરતાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી...

૧૦૩ વર્ષની ઉંમરે પણ ખૂબ સારી યાદશકિત ધરાવતા આ વીરાંગનાએ વર્ષ ૧૯૪૨માં હિન્દ છોડો ચળવળમાં ભાગ લઇને ધરપકડ વ્હોરીને યરવડા...

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ભારતના રાષ્‍ટ્રધ્‍વજને આન-બાન-શાન સાથે લહેરાવી સલામી આપી ધ્‍વજવંદન કરાવ્‍યું સમગ્ર વિશ્વ ભારત-ગુજરાતની વિકાસયાત્રાને જોઇને ભારત...

અમદાવાદ, કોરોનાને કારણે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. અમૂલ ગોલ્ડ...

પારસી અગીયારીમાં પરંપરાગત રીતે ધર્મગ્રંથના પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા (તમામ તસવીરો- જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ શહેર અને જિલ્લાભરમાં 16-08-2022ના...

પ્રતિબંધ સાથે ભારતીય ફૂટબોલ માટે કાળો દિવસ ફિફા ભારતીય સ્પોર્ટ્‌સ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને સકારાત્મક પરિણામ આવવાની સંભાવના વ્યક્ત...

પોલીસકર્મી સહિત બે ઘાયલ આતંકીઓએ આશરે અડધી કલાકની અંદર બડગામ અને શ્રીનગરમાં બે જગ્યાઓ પર ગ્રેનેડ ફેંક્યું શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના...

ભારતે પોતાની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક અલગ નિવેદનમાં કહ્યું હતું કે, ભારતના લોકોને...

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે જીસીએસ હોસ્પિટલને સન્માનિત કરવામાં આવી...

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પડશે ભારેથી અતિભારે...

ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આઝાદીના અમૃત મહોત્સવ અવસરે નર્મદા નિગમના વહિવટી સંચાલક્શ્રી જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન...

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને,ભારત માતાની...

મુંબઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા 'આઝાદી કે અમૃત મહોત્સવ' નિમિત્તે, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા 15મી ઓગસ્ટ 2022ના રોજ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.