Western Times News

Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સુરત, સોનિયા ગાંધી અને રાહુલ...

ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર,  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે...

પેટ્રોલની અછત સર્જાશે તેવો ફેક મેસેજ વાઈરલ થતાં અફરાતફરી અમદાવાદ,  ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સોશિયલ મીડિયામાં પેટ્રોલ ખૂટી જવાની અફવા...

અમદાવાદ RTOમાં મોટી સંખ્યામાં ઈ-વ્હીકલ રજિસ્ટર થયાઃ લોકો EV તરફ વળ્યા-રોજ વાહનમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ વધારી રહ્યો છે ત્યારે સરકાર...

AFC એશિયન કપ ક્વોલિફાયરમાં હાર પછી અફઘાન ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા સાથે ગેરવર્તન કર્યું કોલકાતા,  કોઈપણ સ્પોર્ટ્‌સમાં ફાઈટિંગ સ્પિરિટ એક અલગ...

નવા રાષ્ટ્રપતિ માટે ૧૮ જુલાઈએ મતદાન અને ૨૧ જુલાઈએ મતગણનાઃ આ ચૂંટણીમાં ૪૮૦૯ મતદાતા નવી દિલ્હી,  જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી...

સગીરાને જંગલમાં લઈ જઈ ૩ હવસખોરોએ પીંખી નાખીઃ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા મોડાસા,  ભિલોડા તાલુકાના એક...

ટોળાને વિખેરવા ટીયર ગેસના ૫૦ સેલ છોડાયા; હનુમાન મંદિર અને અહેમદશા પાર્ટી પ્લૉટ પાસે સાફ સફાઈ બાબતે માથાકુટ થઈ હતી:...

(પ્રતિનિધિ)વાપી, વાપી અને અંકેલશ્વર સ્થિત યુનાઈટેડ ફોસ્ફરસ લીમીટેડ કંપનીના સ્થાપક ચેરમેન રજ્જુભાઈ (રજનીકાંત) શ્રોફની સમાજ સેવાઓને ઉપલક્ષમાં રાખી ભારત સરકાર...

દેશમાં પ્રિવેન્ટિવ  હેલ્થકેરનો દૃષ્ટિકોણ બદલવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશેઃ શ્રી યશ શાહ અમદાવાદ, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે "ઇલાજ કરતાં નિવારણ હંમેશા શ્રેષ્ઠ હોય છે". આ જ વિચારધારા ને...

અમદાવાદ નજીક શેલા ગામના તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે ખાતમુહૂર્ત... આ પ્રોજેક્ટ અંતર્ગત વૉક-વે, પગપાળા...

ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલે કહ્યું કે ઇડીઆઇઆઇનો અભ્યાસક્રમ...

ગામડાઓના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી-કેન્દ્રીય ગૃહમંત્રી *શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં આણંદ ખાતે ઈરમાનો ૪૧મો દીક્ષાંત સમારોહ સંપન્નઃ ૨૫૧...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે દીવમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રાદેશિક પરિષદો...

જામનગર, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને જામનગર મનપામાં વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી કરવામાં...

બનાસકાંઠા, જિલ્લાના પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક સુકાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, અનેકવાર...

ભાવનગર, ગઇ કાલે સબજેલમાં આરોપીના મોતની ઘટનામાં પેનલ પીએમ બાદ લાશ સ્વીકારવાનો પરીજનોનો દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય...

અમદાવાદ, આંબાવાડીમાં સી.એન.વિદ્યાલય પાસે ગત બુધવારે થયેલી હત્યાના બનાવમાં પોલીસે મૃતકની પત્ની સહિત ૬ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.