Western Times News

Gujarati News

ઔદ્યોગિક એકમોની વધતી આ માંગને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઓક્ટોબર-૨૦૨૧થી "કૌશલ્યા- ધ સ્કિલ...

સમગ્ર દેશમાં ‘કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી’ ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન અધિકૃત પ્રથમ રાજ્ય યુનિવર્સિટી Ø  સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ...

૭૩મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૧૨ ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ખાતે‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ રાજ્યમાં...

ગાંધીનગરની વિવિધ સરકારી કોલેજના ઉપક્રમે આયોજિત ‘રન ફોર તિરંગા’માં વિદ્યાર્થીઓ, NCC,NSS અને હોમ ગાર્ડના જવાનો જોડાયા આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ વર્ષની...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે યોજાયેલી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા...

ગાંધીનગરની વિવિધ સરકારી કોલેજના ઉપક્રમે આયોજિત  ‘રન ફોર તિરંગા’માં વિદ્યાર્થીઓ, NCC,NSS અને હોમ ગાર્ડના જવાનો જોડાયા આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ વર્ષની...

આણંદ, આણંદ જીલ્લાના સોજીત્રા નજીક કોંગ્રેસના ધારાસભ્યના જમાઇએ સર્જેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત છ લોકોના મોત નિપજયા હતા....

વડોદરાથી ૧૩૦૦ કિ.મી. નું સ્કેટિંગ કરી નીકળેલ ૨૧ વર્ષનો યુવાન ૧૫મી ઓગસ્ટના રોજ નવી દિલ્હી પહોંચી શહિદ સ્મારકે ધ્વજ લહેરાવી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શ્રાવણી પૂનમે રક્ષાબંઘનના દિવસે બ્રાહ્મણો વિઘિવત પોતાની જનોઈ બદલે છે.જનોઈએ ભુદેવનુ સત્વ ગણાય છે.શ્રાવણી પૂનમે બ્રાહ્મણમાં...

પાલનપુર, પાલનપુરની મોટી બજાર ચોકમાં આવેલ એક ધીરધાર વેપારીને નકલી સોનાની બે ચેઈન પધરાવવા આવેલ રાજસ્થાનના બંટી બબલી વેપારીની સજાગતા...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ...

ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાનો શ્રધ્ધાભેર શણગાર મેઘમેળામાં સાતમ,આઠમ,નોમ અને દશમ એમ ચાર દિવસમાં લાખોનું માનવ મહેરામણ ઉમટશે અને...

કેટલાંક લેભાગુ તત્ત્વો સોશિયલ મીડિયામાં એક ડિશ પર બે ડિશ ફ્રીં રૂ.૪૦૦ની ડિશ રૂ.૧૦૦માં મળશે તેવી જાહેરાત મૂકી લોકોને જાળમાં...

ડેમમાંથી તાપી નદીમાં ૧.૭૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું (એજન્સી)તાપી, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક...

વેપારીને ત્યાં દરોડામાં ૩૯૦ કરોડની બેનામી સંપત્તી જપ્ત (એજન્સી)મુંબઈ, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.