Western Times News

Gujarati News

વડાપ્રધાન શ્રી મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું  નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વ્યભિચાર એક દુઃખ પેદા કરે છે જેના કારણે પરિવારો...

તાજેતરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. વિનિત મિશ્રા અને એક્સપર્ટ ડોક્ટર...

નવી દિલ્હી, યુએસ સરકારની એક વેબસાઈટ દર્શાવે છે કે ભારતીય વિઝા અરજદારોને માત્ર એપોઈન્ટમેન્ટ લેવા માટે ૨ વર્ષથી વધુ રાહ...

દિવેલામાં ઇયળોના લીધે પાકને નુકસાન થાય છે તેથી દિવેલાના પાકમાં જોવા મળતી ઇયળોના અસરકારક નિયંત્રણ માટે જિલ્લાના ખેડૂતોએ જરૂરી પગલાં...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક જે ૨૮ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, તેના ર્નિણયો આજે જાહેર કરવામાં...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ સવારે  ગાંધીનગરથી અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.  રેલવે પરિવારના લોકો, મહિલા ઉદ્યોગસાહસિકો...

ભારતીય રાજનીતિમાં ભાજપને ‘રાજધર્મ’ની રાજનીતિથી સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર અટલ બિહારી બાજપાઈ હતા જ્યારે વિકાસની રાજનીતિથી મનોવૈજ્ઞાનિક રાજધર્મ અદા કરવામાં...

આલ્કોહોલનો ૧૬૦ લીટર જથ્થા સહીત લાખો રૂપિયાનો સામાન જપ્તે કરવામાં આવ્યો છે જામનગર, જામનગર જિલ્લાની કાલાવડ ગ્રામ્ય પોલીસે તાલુકાના મછલીવડ...

આસામના ધુબરી જિલ્લાની ગંભીર ઘટનાતરવાનું જાણતા હતા તેઓને બચાવી લેવામાં આવ્યા ધુબરી,  આસામના ધુબરી જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીમાં ગુરુવારે લગભગ ૩૦...

સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને- સોલાર રૂફટોપ ઉપર સબસીડી આપતી “સૂર્ય ગુજરાત” યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-૨૦૨૫ સુધી...

ભાવનગરમાં રુ.૬૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત -ગોહિલવાડમાં વિકાસ કાર્યોની હેલીઃ ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ અમારો ધ્યેય સત્તાનો નહિ પણ...

સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનંતભાઇ અંબાણી સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી, સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે...

કોંગ્રેસ એ સત્તા વાન્ચ્ચુંકોનો કે હોદ્દા માટે રાજનીતિ કરનારો પક્ષ નથી પણ પ્રગતિશીલ બંધારણીય વિચારધારાનો અને અખંડ ભારતના રખેવાળનો પક્ષ...

લોક-1 ઘઉંની જાત થકી દેશની ખાદ્ય અછતનો સામનો કરવા માટે દેશ ‘આત્મનિર્ભર’ બન્યો છે    વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.