Western Times News

Gujarati News

મુંબઈ, ગત મહિને જ ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકારે ટીવી ઈન્ડસ્ટ્રી છોડીને સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ૨૭ વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં...

મુંબઈ, નવરાત્રીનો તહેવાર માત્ર ગરબા માટે નથી પરંતુ, વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠનો પણ તહેવાર છે. કેટલાંક સેલેબ્સ પણ નવરાત્રીમાં વ્રત-ઉપવાસ કરે...

મુંબઈ, ભારતના સૌથી લોકપ્રિય કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવના અવસાન બાદ રવિવારે ૨૫ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં તેમની યાદમાં એક પ્રાર્થના સભાનું આયોજન...

સેશેલ્સમાં INS સુનાયના  -INS સુનયના 24 સપ્ટેમ્બર, 22ના રોજ પોર્ટ વિક્ટોરિયા સેશેલ્સ ખાતે વાર્ષિક તાલીમ કવાયત, 'ઓપરેશન સધર્ન રેડીનેસ ઓફ...

અંકલેશ્વરની યુનિયન બેંકમાં થયેલી લૂંટમાં  મુખ્ય આરોપીને અસરો આપનાર એક ઈસમને ૧.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો. લૂંટનો મુખ્ય આરોપી...

IKDRC એકસાથે બે દુર્લભ ગર્ભાશય પ્રત્યારોપણ કરનાર વિશ્વની પ્રથમ સરકારી સંસ્થા બની અમદાવાદ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર...

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અત્યારે અક્ષરા અને અભિમન્યુના સેપરેશનનો ટ્રેક ચાલી રહ્યો છે. અક્ષરા અને...

ઇસ્લામ ધર્મનો પ્રચાર કરનારા મુગલો અને ઇસાઇ ધર્મનો પ્રચાર કરનારા બ્રિટિશ શાસકોથી પહેલાં હિંદુઓ અસ્તિત્વમાં હતા હિંદુ બનવા માટે ધર્મ...

નવરાત્રીમાં યુવક યુવતીઓના ૮૦% લફરાં પકડાય છે માતા પિતા પોતાના સંતાનોની કે પતિ પત્ની એકબીજાની જાસૂસી કરવા માટે પ્રાઇવેટ ડિટેકટિવ...

ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો ભૂસ્ખલનને કારણે અનેક વાહનોને પણ નુકસાન થયું હતું જમ્મુ,  જમ્મુ-કાશ્મીરમાં એક ચોંકાવનારી ઘટના સામે...

અમદાવાદના ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેડિયમનું કર્યુ નિરીક્ષણ અમદાવાદ, આગામી ૨૯ સપ્ટેમ્બરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૩૬મી નેશનલ ગેમ્સની શરૂઆત થવા જઈ...

ભારતની સૌથી મોટી ફિમેલ સુપરસ્ટાર સાથે ‘ફોટોકોપી નહીં, ચૂનો અસલી આમલા, ડાબર આમલા’ કેમ્પેઈન લોન્ચ કર્યું નવી દિલ્હી, ભારતની સૌથી...

યુવકનો નશો ના ઊતર્યાે ત્યાં સુધી તે પોલીસના માથાનો દુઃખાવો બની ગયોઃ પોલીસે કાયદાનું ભાન કરાવવા યુવક વિરૂદ્ધ ગુનો દાખલ...

અમદાવાદ, આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ગુજરાત આવ્યા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વર્ષ ૧૯૯૩થી કેન્દ્ર સરકાર ના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ...

નર્મદા મૈયા બ્રિજથી પ્રસ્થાન કરાવતા પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આર્ત્મનિભર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.