24x7 ટોલ-ફ્રી નંબર 1033 દ્વારા હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ આપે છે ફરિયાદો નોંધવાની...
રાજ્ય સરકારના ઇન્ટરવેન્શનથી ૫૩ કંપનીઓના ચાર હજાર જેટલા કામદારોની સમસ્યા દૂર થઇ કેટલીક કંપનીઓ દ્વારા વાહન ભથ્થુ વધારાશે, જનરલ શિફ્ટ અપાશે,...
અમદાવાદ-બાવળા- બગોદરા તથા અમદાવાદ- રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને બ્રિજ બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ પ્રતિબંધિત તથા ડાયવર્ઝન કરવા અંગેનું અમદાવાદ અધિક...
અમદાવાદમાં રોડ રિપેરીંગ કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની મ્યુનિસિપલ કમિશનરે પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, સોનીની ચાલી, નિકોલ ગામ સહિત...
માર્ગોની નિયત સમયમર્યાદા કામગીરી પૂર્ણ ન કરવા તેમજ નબળી ગુણવત્તાના રોડ બનવવાના કારણે જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટીસ...
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી - ગણેશપુરા માર્ગ ઉપર વહીવટી તંત્ર દ્વારા પંદરેક વર્ષ પહેલા કોતર ઉપર કોઝવે બ્રીજ બનાવવામાં...
ખેડબ્રહ્મા પોલીસે આરોપી વનરાજ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી તલોદ, ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના એક ખેડૂતે સંયુક્ત માલિકીની જમીનમાંથી...
(પ્રતિનિધિ)મોડાસા, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે માનવતા મહેકાવી જન્મજાત દિવ્યાંગ દીકરીની દવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે અને એમનું સેવાલય સાચા અર્થમાં...
(પ્રતિનિધિ)મોડાસા, વિજયનગર તાલુકામાં પણ તાજેતરાના વરસાદે જુદા જુદા રોડ-રસ્તા સાવ તૂટી ગયા છે. અને મોટા ખાડા સર્જાયા એ એમાં વરસાદી...
યુવાનો માટે અને યુવાનો સાથે છે સરદારધામ તેમનામાં છે ભરપૂર કૌશલ્ય અને આશાવાદ: ગગજી સુતરીયા સરદારધામ યુવા સંગઠન દ્વારા અંકલેશ્વર...
રવીવારે સવારે ૪ઃ૦૮ કલાકે ન્યાયના દેવતા શનિદેવ વકી થયા. ર૯ નવેમ્બર સુધી આ અવ્યવસ્થામાં રહેવાના છે. શનીદેવ મીન રાશીમાં વક્રી...
રિપેરિંગની કામગીરી ચાલુ હોવાના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા જનહિતમાં નિર્ણય Jamnagar, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં...
આ ભુવામાં કેટલીય પાણીની અને ડ્રેનેજની લાઈનો આવેલી છે જે લીકેજ થતા કારેલીબાગ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં...
ચાઈનીઝ ગેંગ સાથે મળીને લોકો સાથે ઠગાઈ આચરનારા ૩ પકડાયા -અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે રોજના ૧૫૦૦થી ૩૦૦૦ રૂપિયા...
ઓઝર ગામની સિયોન એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી -આ ઘટના બાદ શિક્ષણ વિભાગે જિલ્લાની અન્ય શાળાઓમાં પણ...
જૂન માસમાં ઝાડા-ઉલટીના કુલ ૧૩૦ કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે જ્યારે જુલાઈ માસમાં ૩૦ કેસ નોંધાયા હતા સુરત, ચોમાસાની...
પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું મોત દૂધ ગળામાં ફસાઈ જવા અથવા શ્વાસ અવરોધાવાને કારણે થયું હોવાની આશંકા છે સુરત, સુરતથી માતા-પિતા...
ક્યારેય પોતાને અન્યથી નબળા ના સમજવા, દેશનું યુવાધન દરેક પડકાર ઝીલવા સક્ષમ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રીએ ચીનમાં...
વી.એસ.બોર્ડની છેલ્લી બેઠકમાં થયેલ ઠરાવ મુજબ હાઈકોર્ટના ડાયરેકશન માટે સીએ દાખલ કરવી તેમજ ટ્રસ્ટીઓની સંમતિ મેળવવી જરૂરી (દેવેન્દ્ર શાહ) અમદાવાદ,...
Ahmedabad મ્યુનિસિપલ સ્કૂલમાં ૨૧ વર્ષ નોકરી કરી છે અને વર્ષ ૨૦૧૯થી જમાલપુરની સ્કૂલમાં સંગીતના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. (એજન્સી)અમદાવાદ,...
સુરત મ્યુ. કોર્પો. વિસ્તારનાં કુલ ૧૨૧ બ્રિજમાંથી ૨૬ જર્જરિત સ્થિતિમાં ગુજરાતના મનપા વિસ્તારમાં આવેલા: ૨૩૧ બ્રિજની ખુબ સારી સ્થિતિમાં, ૮૯...
(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગર તાલુકામાં દઢવાવમાં સરપંચ ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોરનો અભિવાદન કાર્યક્રમ સાસદ રમીલાબેન બારા અને સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યોજવામાં...
ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાં કુલ ૪૭ ટકા પેચવર્કની તથા ૬૩ ટકા પોટહોલ્સ પૂરવાની કામગીરી પૂર્ણ વિવિધ વિસ્તારોમાં કુલ ૧,૪૦૧ કિ.મી.ના રસ્તાઓમાં પેચવર્કની...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના જમાલપુરમાં તંત્રએ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંજૂરી વગરના બાંધકામને અનેક વખત નોટિસ આપવામાં...
રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુલનું સઘન મજબૂતીકરણ કરાયું • ભરૂચ NH-64 પર કદરામા ખાડી ઉપર...