Western Times News

Gujarati News

અભયમ ટીમે માતાને બાળક પરત અપાવી માનવતા દર્શાવી (પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી એક મા ની લાગણીસભર ફરિયાદના આધારે ૧૮૧...

અમદાવાદ, ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો...

અમદાવાદ, અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માધુપુરા વિસ્તારમાં પૂરપાટ દોડતી કારે ૪૯ વર્ષીય એક આધેડ મહિલાને અડફેટે લેતાં...

ચંદીગઢ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમ સિંહ છોકર અને તેમની સાથે જોડાયેલી કંપનીઓની ૫૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત...

(એજન્સી) દહેરાદુન, ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા આગામી ૨૪ કલાક માટે બંધ કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિથી રણની જમીનનો ગ્રીન ઉર્જાનાં ઉત્પાદનમાં સદુપયોગ કરાયો: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા પાસે આકાર...

(એજન્સી)અમદાવાદ, ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી...

ગુજરાતના પાટનગર ગાંધીનગરના હાલ બેહાલ થયા છે અમિત શાહે સ્થિતિ નિહાળતા અધિકારીઓનો ઉધડો લીધો ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશનની કામગીરીથી ગૃહમંત્રી અમિત...

વન અને પર્યાવરણ મંત્રાલય ગાંધીનગરના અગ્ર સચિવશ્રી સંજીવ કુમાર દ્વારા વાવોલ પ્રાથમિક શાળા ખાતેથી બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ...

(પ્રતિનિધિ) અમદાવાદ,   અમદાવાદ શહેર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) માટે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. 'મન કી બાત'ના પ્રતિષ્ઠિત...

નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત:  રાજ્યભરમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. રાજ્યના...

ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે : શ્રી આચાર્ય દેવવ્રતજી મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક...

દક્ષિણ કોલકાતા લો કોલેજમાં ૨૪ વર્ષીય વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કર્યાની ઘટના:  મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કોલકાતા, દક્ષિણ કોલકાતા લો...

અમદાવાદ રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીઓની મદદે આવ્યું વનતારા (એજન્સી)અમદાવાદ, શહેરમાં યોજાયેલી ૧૪૮મી જગન્નાથ રથયાત્રા દરમિયાન બેકાબૂ થયેલા ત્રણ હાથીઓની મદદે...

શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે શાહરૂખ ખાનની બોલીવુડ કારકિર્દી વિશે વાત કરીએ તો, બોલીવુડમાં પ્રવેશતા પહેલા, તેણે ટીવી પર...

સોનાક્ષી સિંહાની ફિલ્મ ૨૭ જૂને રિલીઝ થવાની હતી ફિલ્મ નિર્માતાઓ અને અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ સંબંધિત એક પોસ્ટ...

ગોવિંદા ફરી એકવાર તે જ શૈલી અને તાજગી સાથે પાછા ફરવા માટે તૈયાર ચાહકો અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ ગોવિંદાને તેના...

‘સરદારજી ૩’માં નીરુ બાજવા લીડ રોલમાં હતી ‘સરદારજી ૩’ એક હોરર કોમેડી ફિલ્મ છે, જે અત્યાર સુધીની સૌથી મોંઘી પંજાબી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.